________________
१०८
ટેડ રાજસ્થાન
પંચશ અધ્યાય.
ધપુરમાં મીરખાંની અભ્યર્થના, શિવસિંહના દળના ઉન્માન માટે ઉદ્યોગ, રાજાની સાથે પાઘડીનું પરિવર્તત, નાગરમાં તેનું જવું, શિવસિંહ સાથે મુલાકાત, અપનૃપતિના રક્ષણ માટે શપથ, રજપુત સરદારની હત્યા, અપનૃપતિનું પલાયન, આમીરખાનું નાગોરનું લુંટવું, રાજા માનસિંહ પાસેથી ૧૦૦૦૦૦૦ રૂપિયાની પ્રાપ્તિ, ક્યપુર તફાન, બીકાનેરનું આક્ર મણ, મારવાડમાં મીરખાંની પ્રભુતા, પિતાની પઠાણ સેના દ્વારા નાગોરનું ઠીકરણ, પોતાના સેનાપતિઓને ભૂમિસંપતિનું આપવું, નઉઆ અને શંબરના મહિના તળાવને કબજે મંત્રી ઇંદુરાજ અને પુરોહિત દેવનાથને વધ, રાજા માનસિંહને ચિત્તવિકાર તેને એકત નિવાસ, પિોતાના પુત્ર છત્રસિંહના અભિષેક માટે રાજ્ય ત્યાગ, દુષ્પવૃત્તિને વશવર્તી હોવાથી તેનું મરણ. રાજા માનસિંહના ઉન્માદ રોગની પ્રવૃદ્ધિ, તેના કારણો, રાજ્યમાં સામંત તંત્રિક શાસન. બ્રિીટીશની સાર્વજનીક પ્રભુતા, છત્રસિંહના શાસનકાળમાં મારવાડ સાથે બ્રીટીશન સંધ, છત્રસિં. હના મૃત્યુ પછી ઇડરના રાજયકુળમાં રાજશાસનના ત્યાગ પત્યાખાન કારણ રાજ્યશાસન- ભાર ફરીથી લેવા રાજા માનસિંહ પાસે પ્રાથના, તેના ક૫ત ઉન્માદરગનું પ્રમાણ, સંધિપત્રીકાની કેટલીક થતીજ્ઞાથી તેને અસંતેવ, વેધપુરમાં એક બ્રિટીશ કરમચારીનું આવવું, દીવાનીવભાગને અમીચંદ, પિકર્ણને સલીમ સિંહને મંત્રીપદે અનિક ફરાજને પ્રતિપાદ રાનની અધીન તામાં બ્રીટીશ સેના રાખવાને પ્રસ્તાવ, રાજાના પ્રસ્તાવની નામંજુરી, તેનો હેતુ. અજમેરમાં બ્રિીટીશ એજંટનું આગમન. રાજા માનસિંહની સભામાં એક ચીરસ્થાયી એજંટનો અભિપક, એજંટનું યોધપુરમાં આવવું. રાજધાનીની અવસ્થા. રાજાની સાથે મુલાકાત. થોધપુરમાંથી એજંટની વિદાયગીરી, સામંત પરમિતિની ભૂમિને કેક, રાજા માનસિંહને ફરીથી મનોવિકાર; તેનું કુટીલ કપટવ પ્રપંચી દળને પ્રતિવાદ, તેની સંપતીને કેક, તેઓનું મૃત્યુ, કોક થકી પુષ્કળ ધનને ઉદ્ધાર. રાજા માનસિંહની શેણિત તૃષા, સરદારોને જાળબધ કરવાની અપારંગત, નિમન સરકારનું આક્રમણ, તેની વિક્રાંત આત્મરક્ષા તેને નાશ, પોકણું સરદારનું પલોયન, ફતેરાજનું મંત્ર– ગ્રહણ, તેના તરફ રાજા માનસિંહને ઊપદેશ, નિમજનું આક્રમણ, નિમજનો કબજે રાજા માનસિંહની પ્રતિજ્ઞા ભંગ, વેતનભોગી સેનાપતિની મહા ભાનુભાવકતા, મારવાડના સરદારને વેચ્છા પુર્વક નિવસન અંગીકાર, અડખે પડખેના રાજાઓ પાસે આગ્રહ મેળવવાની પ્રાર્થના અબરસિંહ તરફ રાજા માનસિંહની ઘર કૃતઘતા, બ્રીટીશ ગવરમેંટ પાસે નિર્વાસિત સરદારનું આવેદન, સ્વરાજ્યને વિધિબદ્ધ કરવા રાજા માનસિંહના સુગનો ત્યાગ, સંક્ષિપ્ત સમાલોચના.
--- ૧૦૦ આપનૃપતિ ધકુળના અદયદ્વારે આગળીઓ આપી દુરંત આમીરખાં ધપુરમાં આવ્યું, રાજા માનસિંહે તેને વિશેષ આદરથી ગ્રહણ કર્યો, તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com