SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર૬ ટાંડ રાજેસ્થાન. કલાક સાહેબના મતની એ ચારના માની મહાત્મા ઢાડે મેવાડના પત્સવ અને કુસંસ્કારની પલોચના કરવાનું શરૂ કર્યું. તે પોતાના કઠેર વ્રતના સાધનમાં કૃત કાર્ય થશે. મહાત્મા ટંડે કહેલ છે જે ધનવેદ, આયુર્વેદ, સ્મૃતિ શાસ્ત્રી રાજનીતિ, વિજ્ઞાનશાસ્ત્ર વગેરે, પોરાણિક વર્ણનથી મુળમાં જુદાંથી પુરાણજ જગતની અસલ હાલતને ખસ સાક્ષી પુરાણુજ સઘળા દેશના ઈતિવ્રતને મુળમત્ર. પિરાણિક ઈતિવૃત, ભારતવર્ષના પક્ષમાં વિશેષ ઉપકારક છે. પુરાણ, સના તન ધર્મને પ્રધાન વિધાન ગ્રંથ. હીંદુધર્મ વિજ્ઞાન મુલક વિજ્ઞાન સ્વભાવથી નીરસ અને કઠોર પણ પુરાણ તે નીરરસ વિજ્ઞાનને સરસ કરી દે છે. હિંદુઓ તે પુરાણુને વેદના જેવાં પવિત્ર ગણે છે. પુરાણના મહા પુરૂષો આજ દેવ ભાવે પુછત છે. પિરાણિક સનાતન ધર્મમાં એવી મોહની માયા છે જે હીંદુલેકે તેના વર્ણનને પવિત્ર અને અને સત્ય ગણે છે, હાલના ભારતવાસીઓ પુરાણના રહસ્યને સારી રીતે સમજતા નથી, જે દિવસ ભારતવાસીઓ તેના પુરાણિક રહસ્યને સમજશે તે દિવસે તે માતૃભૂમિનો ઉદ્ધાર કરવા સત્તાવાળા થાશે. * * વીર રજપુત પુરાણને વેદ તુલ્ય માનતા આવેલા છે તે, તેઓના પૂર્વજની હનીય કીતિ અને લીલાને એક માત્ર સાક્ષી–રજપુતે, વીરત્વ, મહત્વ અને સન્યાસ ધર્મના આદર્શ સ્વરૂપ દેવદેવ મહાદેવની ઈષ્ટદેવના સ્વીકારતા આવ્યા છે. ભૂતનાથ રજપૂતને ઉપાસ્ય દેવ ઘણું કરીને મેવાડના રજપુતોને તે તે ઈષ્ટદેવ ગિલ્ફટ કુળના રાજા મહાદેવને પુર્ણ અને લિંગ એવા પ્રકારે મનિપૂજા કરે છે. ગિલહેટ કુળના પ્રધાન ઉપાસ્ય દેવ મહાદેવ એકલિંગનું પવિત્ર મંદિર ઉદયપુરથી ત્રણે કેશ ઉપર સ્થાપેલ છે. તેની ચારે તરફ ઉંચી શિલમાળા છે, એ શૈલમાળા જવામાં પરમ રમણીય. એકલિંગના હિતને છલકાબ ગોસ્વામી. તેઓ કે મારાવસ્થામાં પિતાને સમય કાઢે છે. છેવટે તેઓ પિષ્ય પુત્રને પોતાની ગાદીએ બેસારે છે. શિવ પુરોહિત, પિતાના લલાટમાં અર્ધ ચંદ્રકતિ તિલક કરે છે. તેઓ મસ્તકે જયાર રાખે છે તેના સવાગે ભસ્મ હોય છે. તેને પિશાક ગેરવા વસને હોય છે. મેવાડના અધિપતિઓ “એકલિંગકા દીવાને” નામે પરિચિત છે. i.. શિવ લોક સંબંધે હવે વધારે બોલવું નિષ્ણજન છે, હવે આપણે જૈનના ચરિતની સમાલોચનામાં પ્રવ્રત થઈએ, તેઓની ક્ષમતા અને સંખ્યા વિશ પાશ્ચાત્ય પંડીતે શેડાજ વાકેફગાર છે, તેઓની એવી ધારણાં છે જે જગતમાં Dી સંખ્યા વાળા જઈને છે, જેઓછે તેઓ એક સ્થળે નથી જઈનની રાજનૈતિક પ્રબંતા અને મહા ધમતા સંબધે એટલું બેસવું બસ છે, જે એક માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy