SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાની પ્રથાનું દમન સર્વગચ્છ શાખાના પ્રધાન પુરોહિતેના શિષ્ય અગીયાર હાર ભારતના ભિન્ન ભિન્ન સ્થળે છે. ખ્રીસ્ટીય એકાદશ શતાબ્દીમાં અણહીલપાટણમાં પ્રસિદ્ધ જૈન નરપતિ સિદ્ધરાજના શાસન કાળમાં તેની રાજધાનીમાં ધર્મ સંબધે એક મહા તક જાગી ઉઠયે. તે તર્કના કાળે તેણે જૈવસંપ્રદાયની એક શાખાને ક્ષાર નામ આપ્યું જૈનલોકના મતાનુસારે ક્ષત્ર શબ્દને અર્થ સત્ય છે. સુવિખ્યાત હેમચંદ્ર આચાય એ ક્ષત્રગચ્છની સમિતિને ગુરૂ હતે. મહાત્મા ઢેડ સાહેબ જે જૈનયતિના સહાય રાજસ્થાનના ઈતિહાસન ઉપકરણ સામણી પામ્યું. તે જૈનયતિ હેમચંદ્ર આચાર્ય શિષ્ય હતે. રાજસ્થાન અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં પહેલો જેને અવિભવ થયે, જેને જે પંચ પર્વતને પવિત્ર ગણે છે, તેમાં આબુ, શેત્રુજ્ય અને ગીરનાર વિશેષ પ્રસિદ્ધ એ ત્રણ પર્વત તેઓના ધર્મ યુદ્ધના પવિત્ર રંગસ્થળ, મેવાડની મંત્રી સમાના અને રાજસ્વવિભાગના પ્રધાન પુરૂષે ઘણું કરી શ્રાવક કેમના અને પંચતર પ્રદેશથી તે સાગર સુધી પ્રદેશ જેનથી સમલંકૃત-ઉદયપુરના અને રાજસ્થાનના બીજ નગરના શાંતિ રક્ષક અને કર સંગ્રાહક કર્મચારીએ તે કેસના. અહિં સેનના ધમને મૂળ મંત્ર જેઓ જીવહત્યાના પરમ વિરેપી અણહીલવાડ પાટણને છેલે નરપતિ કુમારપાળ જૈન હતે. ભારતવર્ષમાં આધ વૈષ્ણવ શૈવ શાત વિગેરેને લઈ જે ઘર વિષમતા અને સાંપ્રદાયિકતા ઉત્પન્ન થઈ. તે ભગવાન શંકરાચાર્યતા અનુસહ દુર થઈ ઈ. સઘળા વિષમતા ભૂલી જઈ એક સમતાને ચેટી ગયા. જે સમયે જે અને બ્રાહાણ વચ્ચે પ્રચંડ સંઘર્ષ ઉત્પન્ન થયે, તે સમયે પ્રતિદિન હઝારે જન અને હિરે બ્રાહ્મણે તે સઘર્ષ વશ્વિમાં બળી મૂઆતે સમયે પીડા પામેલા કેટલાક ને એ મેવાડમાં આશ્રય લીધે. મેવાડ જેનનું એક પ્રધાન આશ્રય સ્થળ, અતિ પ્રાચીન કાળથી તે સ્થળે જૈન ધર્મની આલોચના થતી આવી છે. અગર જેકે મેવાડના મેવાડના એક બે રાજાએ શિવ ધર્મ છેડી જૈન ધર્મ પકડ હતે પણ મેવા ના સઘળા રાજાએ સઘળા મને સમાન નયને જોતા હતા. શિહેટ કુળના આદિ પુરૂષ વણિપતિને ન ધર્મ મુખ્ય ધમ હતું. મેવાડના ગિલહાર કુળના રાજા જૈન ધર્મ તરફ વિશેષ ઉત્સાહ અને સત્કાર બતાવતા હતા. તેનું પ્રસિદ્ધ પ્રમાણ ચિતેડમાં પાર્શ્વનાથને સ્માર્ટ સ્તંભ. મેવાડ સઘળા ધર્મનું આશ્રય સ્થળ. મેવાડમાં સઘળા ધમને ઉભા સાબીત થયે. તેના ધર્મપરાયણ રાજાએ કેવળ જૈન અને શૈવ ધર્મ ઉપર અનુગ્રહ બતાવતા હતા એટલું જ નહિ પણ વૈષ્ણવ ધર્મના રક્ષણ માટે તેઓ ઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy