SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ રાજસ્થાનના છત્રીશ રાજકુળનુ સક્ષિપ્ત વિવરણ પહે ઉપર આપણે કહી ગયા છીએ જે તક્ષક કુળસન્ન શિહરણ નામના રાજા, પોતાના પૂર્વપુરૂષના ધર્મ ત્યાગ કરી, મુસલમાન ધર્મમાં દીક્ષિત થયે હતા. તે શિહરણથી ક્રમાન્વયે ચાદ રાજાએએ ગુર્જરદેશનું રાજ્ય કર્યું. છેવટે તેના છેલે રાજા ખાજાફર આવેકના ત્યાગ કરી પરલેાકમાં ગયા ત્યારે વીર તક્ષકનું વ’શ તરૂ સમૂળગું નાશ પામ્યું. જીત—રાજસ્થાનના છત્રીશ રાજકુળની સઘળી પુરાતન અનુક્રમણીકામાં જીતનુ નામ જોવામાં આવેછે પણ કેઇ ઠેકાણે તેને રજપુત કડેલા નથી. વળી કાઇપણ રજપુતજાતિ તેની સાથે વૈવાહિકસૂત્રે બંધાયેગ્ન નથી. જીતા પુરાતન ઇતિવૃત્ત સબધે ઉપર ઘણી સમાàચના થઇ ચુકી છે. હવે તેએના પ્રાચીન આચાર વિચાર વ્યવહાર સંબંધે જોવાનુ આવશ્યક્તા ભરેલું નથી. સાઇરસના રાજ્યકાળથી, ખ્રીસ્ટીય ચાદમા સૈકાસુધી, છત લેકેએ પાતાના આચાર થવડુાર વીગેરે અક્ષયભાવે રાખેલા હતા. પણ તે સમય પછી તેએ, પિતૃપુરૂષે સ્વીકારેલ ધર્મમૂર્તિ પૂજાને ત્યાગ કરી મુસલમાન ધર્મમાં દીક્ષિત થયા. હીરાડોપ્ટસે કહેલ છે કે જીતલાકે એકેશ્વરવાદી હતા અને તે આત્માનું અમરત્વ સ્વીકારતા હતા. વળી એક ચીન ઇતિહુાસ લેખક વર્ણવે છે જે જીતલેાકે, પ્રાચીનકાળમાં ઐાદ્ધ ધમાવલંબી હતા. જીતલેકેની, સીંધુનદના પશ્ચિમ પડખા ઉપર વાસભૂમિ હતી. તેએ યદુકુળમાંથી ઉસન્ન થયેલ છે, ઇસ્વીસન પાંચમા સૈકાની એક શિલાલિપિ મહાત્મા ટોડસાહેબે શેાધી કાઢેલ છે. તેમાં લખે છે જે જીતશના કાઇક રાજા યદુકુળસન્ન સ્ત્રીના પેટે પેદા થયા હુ, તે ઉપરથી માલૂમ પડેછે કે જીતàાકા પોતાને યદુવંશથી ઉસન્ન થયેલા માનેછે. ઉપર કહેલા સૈકાની પૂર્વે કેટલાક વર્ષ ઉપર જીતલેાકેા રાજસ્થાનમાં પેઠા તે બાબતને નિર્ણય થઈ શકે તેમ નથી, પણ તેના જીવનચરિતનું વિશેષરૂપે અનુશીલન કરવાથી સ્પષ્ટરીતે માલુમ પડેછે જે ઇસ્વીસન ૪૪૦ ના વર્ષમાં જીતજાતિના ગારવને એક અવનવા યુગ માલુમ પડેછે. એ સમયે તેઓના વીયાનળે, સમસ્ત એશીયા અને યુરેપ એકદમ મળી ગયું હતુ * ૪. સ, ૪૪૮ માં જીતશીય હૈ ? અને દુર્ણ નામના બે ભાઇઆ હતા છતાં જાટલાંડથી, વિજયી સેનાદળસાથે નીકળી શ્વેતદ્વીપમાં આવી ત્યાં પ્રસિદ્ધ કે રાજ્યની સ્થાપના કરી હતી. ત્યાં તેઓ વીરપણાના પૂર્વ જોશે, અને પ્રચંડ પ્રતાપે ઉપનિનિટ થયા, વળી ખીન્ન તેના સ્વાતિ ભાઇમાએ દુનીયાના બીજા સ્થળેામાં પેાતાની વિજય પતાકા ઉડાડવામાંડી તેઓ એશીયા આફ્રીકામાં આા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy