SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ ૫૩૩ સતુષ્ટ થયે તેને અમદાવાદ આપી દઇ પોતાના રાજ્ય ઉપર દેખરેખ રાખવાની તેણે તેને અનુતિ આપી. અખર રાજ જયસિંહ અને દીરાજ ખુસિંહ સાથે તે ચેાધપુર જવા ચાલ્યેા. રસ્તામાં નનેાહરપુરના શિખાવત સરદારની પુત્રી સાથે તેના વિવાહ થયા. ત્યાર પછી તે આશ્વિન માસમાં ચેધપુરમાં આવી સ્વગૃહને જોઇ પરમ આનદિત થયેા. , શીતકાળ વહી ગયે, વસ ંતકાળે આવી દેખા દીધે, પ્રકૃતિ દેવી પણ નવા રંગે સજ્જત થઇ દેખાવમાં આ ચારે દિશાએ આનંદ રેલાયા, એ મધુ મય મધુમાસમાં અંબર રાજ વિવાહ ચેાગ્ય પીતવસ્ત્રષહેરી માહર અલ કારથી વિભૂષિત થઈ અછત નદિની શ્રીમતી સૂર્ય કુમારી સાથે વિવાહ કરવા તૈયાર થયા. વિવાહના ઉત્સવ થયેા. "C અજ સંવત ૧૭૭૭ ના વર્ષના આરંભ થયા. જયસિંહ અને મુસિંહ જીતની પાસે રહેતા હતા એટલામાં તે આવી નિવેદન કર્યું જે માગલાએ સયદના વધ કર્યાં, અને અછતને શોધવા તેઓ પ્રવૃત થયા. એ સમાચાર સાંભળતાં અછતે પોતાની તલવાર મીયાન અહ.ર કહાડી ગભીર સ્વરે કહ્યુ મેરના અધિકાર કરીશ અને કરીશ ” અખર રાજને વિદ્યાયગિરી આપી તે સરતા નગરમાં ગયે. દિવસે અજીતે, મુસલમાનોને અજબૈરમાંથી પહાડી મુકયા અને તેને ભસ્મસાત્ કર્યું, રાજ પ્રતિનિધિ તેના હાથે હણાયા. અને તારાગઢ તેની વશ્યતા સ્વીકારી, મઢમાં માંગ ખધ થઈ ગઇ હીંદુઓના મંદિરમાં ઘટાધ્વનિ સંભળાયા, મસ્જીદોની જગ્યા ગુંદ્ધ કરી ત્યાં મંદિર સ્થાપ્યા. જ્યા કુરાનના પાઠ થાતા હતા ત્યાં પુરાણનો પાઠ થવા લાગ્યા, કાએ વેદિકાના ત્યાગ ક બ્રાહ્મણેા તે સ્થળે આવી બેઠા. રાજ છત્ર તેના મસ્તક ઉપર ધરાયું તેણે પોતાના નામે સિક્કા ચલાવ્યા રાજાધિરાજ અછતે સ્વધમાં ઉન્નત કર્યાં. તેના પ્રભાવે મરૂસ્થલીમાંથી ઇસ્લામ ધર્મી ખસી ગયા. સંવત્ ૧૭૭૮માં સમ્રાટે અજમેરના ઉદ્ધાર કરવા પ્રતિજ્ઞા કરી, તેના ઉદ્ધાર માટે તેણે મુજકુરને સેનાપતિ નીમ્યા. ત્યા પછી મુજકુર મારવાડ તરફ ચાલ્યે. અજીત પણ યુદ્ધના માટે નિર્ભીક થઈ ભેા હતેા, સેના ચલાવવાના ભાર તેણે અભયસિંહને સોપ્યા. અભય, આઠ પ્રધાન સામા સાથે અને શહઝર અસ્વારોહી સૈન્ય સાથે યુદ્ધ ક્ષેત્રમાં ઉતર્યાં. પુષ્કળ રજપુતે અલયસિંહના વા– વટા નીચે એકઠા થયા. થોડા સમયમાં રાડેડ અને યવન સેના સમુખીન થઈ પણ મુજકુર માથું નીચુ' રાખી નગરમાં પલાયન કરી ગયા. ૨૪,તેની સેનાને જોઇ તેની યુદ્ધ કરવાની વાસના રહીજ નહોતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy