SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ અમરસિંહનું સિંહાસનારોહણ ૨૯ સન પેટે પેદા થયો છે. તે રજપુત વીરત્વ પર આદર કરી હતી. તે રજપુત વીર ઉપર ખરા અંતઃકરણે શ્રદ્ધા અને ભક્તિ રાખ હ. તેની તે અકપટભકિત આકર, અને રજપુતાનુરાગથી વિહિત થઈ તેજસ્વી અમરસિંહે જહાંગીરની વયત સ્વીકારવા સંકલ્પ કર્યો હતો. અને તેની સાથે બંધુતા થાપા તેણે સંમતિ આ વી હતી. સુરમને સ્વભાવ અતિશય સરળ અને ઉદાર હતો. તેનાં વચન આ તમય હતાં. તેના વચને અમરસિંહના કર્ણમાં અમૃત નખનાં હતાં. સુરમે રાણું સાથે સંધિ થાપવાની વાત કરી તે સંધિના મુલ્યાં તેણે તેની મિત્રતા માગી, તેણે અમરસિંહને કહેવાયું હતું. જે“ જે તમે નગરથી બહાર આવી એકવાર સમ્રાટના પંજાથી અંકિત થયેલું પ્રમાણપત્ર ગ્રહણ કરે તે હું આ ક્ષણે સઘળા યવનોને મેવાડ ભૂમિ છેડી દેવાની આજ્ઞા આપું જેથી મેવાડમાં મુસલમાનનું નામ કે ગંધ ન રહે એમ હું ક” એ વાક્ય તેજવી રાણાનું ઉન્નત હૃદય એકદમ પ્રચંડ ઉછરાસિત થઈ પડયું. તેણે સુરમના વચનમાં સંમતિ આપી નહિ. વીરકેશરી પ્રતાપસિંહના પુત્ર થઈ તે સ્વાધીનતા પદ કરી મેગલની વયતા સ્વીકારે ખરો. તેણે બંધુભાવે સુલતાન સુરમની મુલાકાત લીધી ખરી. પણ તેના તે પ્રસ્તાળમાં તે સંમત થશે નહિ તેના તે પ્રસ્તાવની તેણે હુપદવી ઉપસા કરી. જે દીવસે સુલતાન મુરમે રાણા પાસે એ પ્રસ્તાવ મોકલ્યો. તે દીવસે, તેણે રાજયમાર છેડી શ તિમલી મુનિ તિવું અલબત કરી દઢ પ્રતિજ્ઞા કરી હતી. તે પ્રતિજ્ઞા પાળવામાં છેડે વિલબ હતો. સુરમની મુલાકાત લઈ આવી, તેણે, પિતાના સામંત સરદારને બેલાવી કહ્યું જે પુરના લલાટમાં રાજ તિલક કરી હવે હું રાજ્યભાર છેડી દેવા ચાહું છું. + તે કહેવાના સમયે જ તેણે પુત્રને રાજતિલક કરી રાજ્યથકી વિદાયગીરી લીધી. વિદાયકાળે, પ્રણત પુત્રનું શીર ચુંબી, તેણે ધીર ગંભીરભાવે તેને કહ્યું “જે પુત્ર ! મેવાડનું સંમાન ગૌરવ હાલ તારા હસ્તમાં સોંપાયું છે.” રાજધાની છડી રાણે ન–ચોકીના ગિરિવનમાં મુનિરાત ગ્રહણ કરી સુખ દુઃખે પોતાના દીવસ કહાડવા લાગે. ત્યારપછી તેણે તે મુનિવત છેડયું ન હું. અને ફરીથી તે રાજધાનીમાં આ ન હે. જે દિવસે તેને પવિત્ર આત્મા આલોક છોડી ચાલ્યા ગયે, જે દિવસે તેનું *સુર અંબરની કચ્છાવર વંશીય રાજકુમારીના મેં જો હો, તેને ભટ્ટ લોકો કચ્છક કુબેદ ભૂકુ કહે છે. સુરમ અને કાવહ નામના બદલે કુર્મ અને કચ્છા નામનો વ્યવહાર થશે. + સવંત ૧૬૭૨ : ઈ. સ. ૧૯૧૬) ના વર્ષમાં રાણુ અપરસિંહે પોતાના પુત્રના હાથમાં રાજ્યભાર સંપ્યો. પણ ફેરીસ્તા ગ્રહને અનુવાદક મહાનુભવ રોડ સાહેબ સંવત ૧૬૬૪ (ઈ.સ૧૯૧૩ના વર્ષમાં એ ઘટના ઘટવાની હકીકત પોતાના ગ્રંથમાં લખે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy