SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ કાટા. C કોટાના રાજ મનેતિ પાસેથી કેટામાં વસવાની રત લેવાની તેને ક્રુજ રડી હતી. તેણે નગરમાં આશ્રય લેવા કોટારાજ પ્રતિનિધિને કહેવરાવ્યુ. ચતુર રાજપ્રતિનેધિએ સ્પષ્ટાક્ષરે કહેવરાવ્યુ જે “ કેટશક પલાયન કરી ગયેલા સિકાને લઇ અમારા રાજ્યમાં અરાજકતા અને અશાંતિ કરવા તમારૂં વસવું યોગ્ય નથી. શહેરના કોટની નીચે તમારી સેનાને રાખો. હું તેએની ખાદ્ય દ્રવ્યની યાજના કશ ળી હું મારા સેનાદળ સાથે તમારા શત્રુના દળમાં પડી હું તેનુ તમારા પરનુ કાર આક્રમણ વ્યર્થ કરીશ ” મનશનને જાલિમસિંહની વાત ઉપર ભરાસા આવ્યે નહિ. તે પલાચન પરાયણ થયા, પુષ્કળ પીડા ભોગવી અસંખ્ય સૈનિકાને નાસ કરાવી. છેવટ તે લે લેકના આશ્રય તળે ગયા. સેના પતિ મનશને પોતાની ભીના અને અક્રમણ્યતા ઢાંકી રાખવા માટે પોતાના પરાજયનું કારણ બીજા ઉપર રાખવા, ચેષ્ઠા કરી અને અમ્લાનવને કહ્યું જે સઘળા આશામીએએ શત્રુઓ સાથે ષડયંત્ર કરી. મારી વિપક્ષતાનું આચરણ કરેલ છે. તે આશામીએમાં કોટાને રાજપ્રતિનિધિ પ્રથમ અને પ્રધાન છે, લે લેકે આગળ પાછળના વિચાર નકરતાં તે મિથ્યા વાદીના વચન ઉપર ભસે રાખી તે વાત સાચી માની કર્નલ મનશનના પ્રાણ રક્ષક માટે કાટારાજ્ય કેટલાંક નાંણા ખર્ચાયાં. તે બ્રીટીશ ગર૮ જોયુ નહિ. ૧૭ જાલિમસિંહનો દોષ શું ! મનશન પરાસ્ત થઈ પલાયન કરી ગયા તેના માટે શું ! જાલિસિહ જવાબદાર ? બીકણ મનને પોતાના દોષના ક્ષારન માટે જાલિમસિંહના ઉપર સઘળા અપરાધ આષિત કર્યાં. પણ તે કાટા રાજ પ્રતિનિધિની તેને મદદ ન મળત તે મુકુદરના પર્વત માર્ગમાં તેના પ્રાણ જાત સદેહ વિના મનશનના વચનના ભરેસા રાખી લાડ લેકે જાલિમસિંહ સાથે અસદ વ્યવહાર કર્યો. મનશનના જીવિત રક્ષણ માટે કોટા રાજ્યના પુષ્કળ નાણા અને શાણિત ખર્ચાયા છે એમ મહાત્મા ટો સાઅેમ વીગેરે કબુલ કરી ગયા છે. ઉદાર ચરિત સત્યપરાચણુ મહાનુભાઈસાહેબે કહે છે જે પરાજી મનશનના મિથ્યા વાકય ઉપર અંધ વિશ્વાસ રાખી ને કાઈ કાટાના ઉપર દોષારોપ કરવા ચાડે છે. એક વાર તે કૈલા સરદારના પવિત્ર સાધન ક્ષેત્ર મુક દારિ માર્ગમાં થોટા વ્યાપાર જુએ, જ્યાં અંજા નદીના ઉત્તરન સ્થળે તે સાહસિક રજપુત વીરે પ્રિમેય હાર સેના લઇ લીમ પરાક્રમ મહારાષ્ટ્રીય સેનાથી ગ્નલ મનશનનું રક્ષણ કર્યું. વળી ખીજા હાર રજાની સેના મનશનની મદદે આવી હતી. પણ પેાતાની કાપુષતાથી અને ભીરૂતાથી મનશન હોલકરની સેના જોઇ પલાયન કરી ગયા. તે પવિત્ર અંજા નઢીના સૈભૂતે કૈલા સરદાર જે કીર્તિ સ્થખ વિરાજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy