________________
સેનાને વિનાશ. રણકોસલ વિજયસિહનુ પલાયન અને તેને નાગારમાં આશ્રય. શત્રુઓએ કરેલ નાગેનો અવરોધ, શત્રુને શેનાનિવેશ બેદી તેનું સ્થાનાંતરીત જવું, બીકાનેર અને જયપુરમાં સહાય પ્રાર્થના- જયપુરાધિપતિને વિશ્વાસઘાતકતા. મેરતિય સરદારોએ કરેલ તે વિશ્વાશઘાતકતાને પ્રતિરોધ, આપા, સિંધિયાની હત્યા; હત્યાનું પ્રાયશ્ચિત, અજમેર ત્યાગ ચાથની સ્થાપના. મહારાષ્ટિયને રામસિંહ પરિત્યાગ આપ્યા સિંધિયાના સ્મરણાર્થે ચિન્હ સ્તંભ રામસિહનું મૃત્યુ. રામસિહનું ચરિત વર્ણન, મારવાડમાં અરાજકત્તા, રાઠોડ પ્રજાતંત્ર પિકણું સરદારનું દત્તક વિધાન. તેણે કરેલ અજમલ માનના, કરી કરી સૈનિકનું કરનાર લોકોના નિવેગે રાઠોડ સામત ૫થાનું અધઃપતન. સામંત સમિતિને કેમ કરવામાં રાજાને ઉધોગ, સરદારને દરબાર- ગરધન ખીચી- રાજ તર્કમત્રણ- રાજા અને સામતે વચ્ચે સંધિ, વેતન ભોગી સૈનિકોનો દળભંગ, રાજગુરૂનું મરણ- તેની ભાવષ્ય વાણી-સરદારોને જાળમાં બાંધી દેવા નિમિતે ઉધોગ, પોકર્ણના દેવીસિંહનું ઉદ્ધત આચરણ, તેનું બોલવુંઅગ્રાધિકારીના : હકમાં પ્રત્યાય- તેનું ફળાફળ- પિતાના મૃત્યુનો બદલો લેવાની સુબળસિંહની યુધ્ધસજા- સુબળસિહનું મૃત્યું- સરદારને વિક્રમરોધ, દસ્યુના વિરૂધે રાજાની રણયાત્રા; સિંધુરાજ પાસેથી ઉમરકોટનું લઈ લેવું; મેવાડ થકી ગદવારનું ગ્રહણ, મહારાષ્ટ્રીય ઉપર જાપુરનું અને મારવાડનું એક કુ આક્રમણ; જંગ યુધ્ધ; ડીબઈનને પ્રથમ આવિર્ભાવ; રાઠોડે કરેલ અજમેરનો પુનરાધિકાર, ચમન અને મેરતાનું યુધ્ધ; અજમેરના શાસન કર્તાની આત્મહત્યા; વિસિહની ઉપનિએ કરેલું માનસિડનું દત્તકપણું, સરદારને આદોશી રાજાની ઉપપત્નિને પ્રાણનાશ વિજયસિહનું મરણ પર-પ૩
==c==
चतुर्दश अध्याय. રાજા ભીમે કરેલ ગાદીનું આક્રમણ, તેના પ્રતિ કંઠી જાલીમને પરામવ, બીજા પ્રતિ દૂધનો પ્રાણ સંહાર. એક માત્ર માનસિંહનો બચાવ, ભીમસિંહે કરેલોઝાલોરનો અવરોધ સેનાબળને સંગ્રહ કરવાની ચેષ્ટા, તેની આરત આહે સરદારે કરેલું રક્ષણ, રાજા ભીમસિંહે કરેલ સરદારની અવમાનના, તેઓને ભ. મારવાડને ત્યાગ કરી તેઓનું બીજે સ્થળે જવું, નિમજનું આક્રમણ. ઝાલોરનું સંકષ્ટ. ભીમસિંહનું આકસ્મિક મરણું, મરહનું સંભવનિય કારણ, રાજા માનસિંહને અભિષેક, કિર્ણના શિવસિંહનો વિદ્રોહ, ચંપા શનીન જયંત્ર ભીમસિંહની વિધવા પત્નિને ગર્ભ પ્રકાશ, રાજા માનસિંહ સાથે બે દેબસ્ત, ભીમસિંહની વિધવા પત્નિના માટે એક પુત્રને જન્મ. તાજા જન્મેલા બાલકનું પિકમાં પ્રેરણ, તેનો અસાન વારસ, તેનું નામ કરશુ. માનસિંહની અધોગ્ય પક્ષ પાતિતા. ધ કુળનો પ્રચાર. ચંપાવતને સંબંધ ત્યાગ. પોતે કરેલી પ્રતિજ્ઞા પાળવા માટે માનસિંહ તરફ સરદારોને અનુરોધ. જનનીના પુત્રને અસ્વીકાર. શવને પ્રપંચ, પંકુળને મારવાડનો રાજા કહેવાને જયપુરાધિ પતિને સ્વીકાર. અપનૃપતિને કેટલાક સરદારની મદદ. વિકાનેર રાજાનું તે પક્ષનું સમર્થન. રણુ ક્ષેત્રમાં યુદ્ધ સજા. હોલકરને હલકો વ્યવહાર. પ્રતિ દી સેના દળનું પરસ્પરના વિરૂધે. ઉભા થવું સરદારનો માન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com