SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) સિંહના ત્યાગ, માનસિંહની આત્મ હત્યા કરવાની ચેષ્ટા. તેનું પલાયન. મેધપુરમાં જવું; આત્મ રક્ષા માટે ઉદ્યોગ. સ્વાતિ તર′′ તેને સંદેહ; તેની પ્રવચના પચિત સરકરા એમ પાળ ધ કુળને આશ્રય; નગરના અધિકાર અને તેની લૂંટ: ઘેરે! ઘાલનારનુ કટ; સીરખાંનું કૈાશલ; મારવાડ થકી પલાયન; તેની વાંસે જયપુર સેનાપતિનું જવું; યુદ્ધ; કચ્છાવ સેનાપતિને વિનાશ અને જયપુરને અવરાધ, રાજાનુ સંકટ જોધપુરના ઘેરાને ત્યાગ; આત્મરક્ષણ માટે લાંચનું દાન; માનસિંહના અધીને મીરખાંનુ પદગ્રહણ; માનસિ’હતું ચાર સરદારા સાથે જોધપુરમાં જવું..... .૫૯૪-૬ ૦૩ पंचदश अध्याय. યેાધપુરમાં મીરખાતી અભ્યના; શિવસિંહના દળના ઉન્મૂલન માટે ઉદ્યોગ;રાજાની સાથે પાઘડીનું પરિવર્તન; નાગારમાં તેનુ જવું, શિવસિંહ સાથે મુલાકાત; અપનૃપતિના રક્ષણ માટે શપથ, રજપુત સરદારાની હત્યા, અપનૃપતિનુ પલાયન; આમીરખાંનુ નાગારનુ લુંટવું; રાજા માનસિહ પાસેથી ૧૦૦૦૦૦૦ રૂપિયાની પ્રાપ્તિ; જયપુર નેશન, વીકાનેરનું આક્રમણ: મારવાડમાં મીરખાની પ્રભુતા; પોતાની પદ્માણ સેનાદારાએ નાગારનું દ્રઢીકરણ: પેાતાના સેનાપતિઓને ભૂમિ સંપતિનુ આપવું; નઉઆ અને સંબરના મીઢના તળાવને કબજો, મંત્રી ઇંદુરાજ અને પુરાહિત દેવનાથને વધ, રાજા માનસિહના ચિત્તવિકાર; તેને એકાંત નિવાસ; પોતાના પુત્ર છત્રસિંહના અભિષેક માટે રાજ્ય ત્યાગ; દુષ્પ્રવૃત્તિને વશવર્તી હાવાથી તેનું મરણ; રાજા માનિસંહના ઉન્માદ રેણની પ્રવૃદ્ધિ; તેનાં કારણેા; રાજ્યમાં સાંમત્તત:ત્રિક શાસન, બ્રીટીશની સાર્વજનીક પ્રભુતા; છત્રસિહના શાસનકાળમાં મારવાડ સાથે બ્રીટીશો સંધિ, છત્રસિંહના મૃત્યુ પછી ઇડરના રાજ્ય કુળમાં રાજ શાસનના ત્યાગ પત્યા ખાન કારણ, ર:જ્ય શાસનભાર ફરીથી લેવા રાજા માનસિંહ પાસે પ્રાર્થના; તેના કલ્પિત ઉન્માદ ગનુ પ્રમાણ; સધિ પત્રિકાની કેટલીક પ્રતીજ્ઞાથી તેને અસંતાપ; યેાધપુરમાં એક બ્રીટીશ કર્મચારીનું આવવું; દીવાની વિભાગના અમીચંદ, પાકના રાલીમિસ ના મંત્રી પદે અભિષેક; તેરાજનેા પ્રાતપાદ, રાજાની અધીનતામાં બ્રીટીશ સેના રાખવાને પ્રસ્તાવ; રાજાના પ્રસ્તાવની નામજુરી; તેનેા હેતુ; અજમેરમાં બ્રીટીશ એજ ટનું આગમન; રાજા માનસિંહની સભામાં એક ચીરસ્થાયી એજેંટના અભિષેક. એજટનુ યોધપુરમાં આવવું: રાજધાનીની અવસ્થા, રાજાની સાથે મુલાકાત; યાધપુરમાંથી એજ ટની વિદાયગીરી. સામંત પરમતિની ભૂમિને ક્રોક. રાજા માનસિંહને ક્રીથી મનેવિકાર. તેનું કુટિલ ક પ્રપ`ચી દલને પ્રતિવાદ. તેની સ'પત્તિના ક્રોક. તેનું ઋતુ, ક્રોક. થકી પુશ્કેલ ધનના ઊદ્ધાર. રાજા માનસિંહની શાણીત તૃષા, સરદારોને નલબધ કરવાની અારગત નિભન સરદારનું આક્રમણ. તેની વિક્રાંત આત્મરક્ષા. તેના નશ, પાક સરદારનું પલાયન. તેરોજનું મંત્રત્વગ્રહણ, તેના તરફ્ રાજા માનસિંહના ઉપદેશ. નિમજ્જનું આક્રમણ નિમજને યુએ. રાજા માનિસ ંહની પ્રતિજ્ઞા ભંગ. વેતનભાગી સેનાપતિની મહામનુભાવુકતા. માવાદના સરદારને સ્વેચ્છા પુર્વક નિર્વાસન અગિકાર, અડખેપડખેના રાજએ પાસે આગ્રહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy