SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) રાણાનું પ્રાશાદ નિર્માણુ, ચિતાનુ ક્રોથી સંસ્કાર સાધુન, જશ'ના આ લોકને ત્યાગ, રાણા રાશિદ્ધના રાજ્યાભિષેક શહાજહાનને પદચ્યુત કરી. જહાંગીરનું સિ ંહાસનારે.હણ, જહાંગીર અને શહાજહાનતું હીંદુ પ્રેમિકતાનું પ્રકૃત કારણ કારણતિરૂપણ રંગઝેબના ચરિતનું વિવરણ, રજપુતેા ઊપર તેનુ જયા વેરાનું સ્થાપન, રૂપ નગરની રાજ્ય કુમારી સાથે રગઝેબના વિવાહ સંબંધ અને રાજકુમારીનું હરણુ કરી રાણનું પોતાના નગરમાં આગમન, શમ્રાટની વિરૂધ્ધ યુવાણ, ઔરંગઝેબની યુદ્ધ યાત્રા, ગિરવે। ઉપત્યકા, રાજકુમાર અકબરને પરાજય, રાજકુમાર અકબરનુ ગિરિ સંકટમાં પડવું. રાણાના જ્યેષ્ટ પુત્ર કી અકબરતા શકટેશદ્વાર, દેહીરખાંના પરાજય, રાણા અને તેના સરકારી રોડ ર′′પુતાએ કરેલા રગઝેબનો પરાભવ, આ ગજેબના યુદ્ધક્ષેત્રનો પરિત્યાગ, રાજકુમાર ભીખના ગુજરાત ઉપર હુમલો રાણાના મંત્રીએ કરેલ નાવ લુટવા ઐકયતાથી બધાએલ રજપુતોએ કરેલા આછમનો પરાજય અને તેનું ચિત્તે,ડ થકી દૂર ચાલ્યું જ્યું, મેાગલ ગ્રાસમાંથી ચિતાડના ઊદ્દાર, ભારવાડમાં ભયંકર યુદ્ધ, ઐકયતાથી બધાએલ શિશેાદીય અને રાઠોડ રજપુતથી અકબરનો પરાજય, રજપુતાના ષડયંત્ર રંગજેબને પદચ્યુત કરી અકબરને શિાશને એશારવાની ગેાઠવણ, ગાઠવણમાં નિષ્ફળતા રાણા સાથે મોગલ સમ્રાટના સધિ પ્રસ્તાવમાં શ ંધિ બંધન, વિષમત થવાથી રાણુનુ મરણ, તેના અને ઔરંગજેબના ચિરતની સમાલોચના, રાજ્ય સમુંદ્ર સરેવર, ભયંકર દુર્ભિક્ષ અને મહામારી.. ,૨૯૭-૨૯૦ त्रयोदश अध्याय, રાણા જયંત હું તેને અને તે યમજબાનો એક ગષ્પ, રાણા અને રાજકુમાર અછતને સાક્ષાત સમાલાપ સાધ બંધન. સધિ વચ્છેદ્ર, રાણાએ કરેલ જય સમુદ્ર સરોવરની પ્રતિષ્ઠા, સસારિક વિવા, વિવાદ, યુવરાજ અમરસ હતું સિંહાસના રાહણ, ઔરંગજેબના ઊત્તરાધિકારી સાથેતેનું મધ બંધન, સંસારિક ઘટનાની સમલાચના મુંડ કર સ્થાપન, મોગલ સામ્રાજ્ય થકી રજપુતાને સ્વાતંત્ર્ય લાભ, ઔર ગોખનું મરણુ, ભારતવન સામ્રાજ્ય માટે વિવાહ, બહાદુરશાહને મોગલ સુબ્રાજ્ય ઊપર અભિષેક, શીખ લેાકાની સ્વાધીનતા ધોષણા, મેવાડ, ભારવાડ અને અંબર રાજ્ય વચ્ચે એકતાબ ધન, તેના બૈરાચણરભ, બહાદુરશાહના દેહત્યાગ ફીરાકસીયરના અભિષેક, ભારવાડ રાજકુમારી સાથે તેનું વિવાહ બંધન, ભારતવર્ષના બ્રીટીશ સામ્રજ્યના સુત્રપાત, સમ્રાટની સાથે રાણાનુ સધ બંધન, ભર લોકોની સ્વાધીનતા ઘેષણા, રાણા અમરસિંહતું. પરલોકગમન, તેના ચરિતની સમાલોચન'., ૩૩૧-૩૪૬ चतुर्दश अध्याय. રાણાં સંગ્રામસિં, મેાગલ ગ્રામાજયના અધઃપાત, નિજામઉલમુકથી હૈદરાબાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy