SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ક કરેલ ઉદયપુરના તટીકરણ અને રો:ભાવન ૩૧૯ યુદ્ધ કરવાની ગાઠવણને ફ્રી ડે.. . પણ રાજસિંહ આજ નિસબળ હતા. ભાગ્યદોષે પિતૃપુરૂષાન! સીગાર વિદ્યુત હતેા. તે આજ મોટા મેગલ સમ્રાટ પાસે સામાન્ય જમીકાર થશાળ સામ્રાજ્યના પ્રદેશ પાસે તેને મૂલક એક કણુ જેટલા !'આજ રાધેાન્નત ઐર ગજેમ તેના નિગ્રહ કરવા આયેાજન કરે છે. આર’ગજેએ પ્રધાન સેનાપતિને ખેાલાવી કહ્યું. મારા સામ્રાજ્યમાં જે સ્થળે જેટલું સૈન્ય હોય ત્યાંથી તે મગાવી લ” એક સ્થળે રાખી મોટી સેના બનાવેા. જેથી તે કેાઈનાથી તે જીતાય નહિ. સમ્રાટની આજ્ઞા થઈ કે તુરત મેાગલ સામ્રાજ્ય સઘળા ઠેકાણાના સૈનીકેા સમ્રાટ એરગજેમના વાવટા નીચે એકઠા થયા. એ મેાટી સેનાના પરિચાલના માટે આર‘ગજેબે બંગાળામાંથી રાજકુમાર અકબર અનેકાબુલથી આજીમને ખેલાવ્યા. વળી મેગલ સમ્રાટના ઉત્તરાધીકારી સુલતાન માજાન. મહારાષ્ટ્રસિ’હું શિવાજીની સાથે યુદ્ધ કરતા હતા ત્યાંથી, સમ્રાટના ખેલાવવાથી ચે. દારૂણ રાષવાળા આરગજેબે તે મોટી સેના લઈ - મેવાડ રાજ્યમાં પ્રવેશ કયે. મેગલ સેનાના યુદ્ધનાદ રાણા રાજસિંહને કાને પડયા. એટલામાં તેનું વીર હૃદય ઉત્સાહથી ઉત્સાહિત થયુ. વિકટ તેજસ્વિની ભાષામાં પેાતાના સામત સરદારાને ઉત્પાદિત કરી તે અળપિત મેગલ સમ્રાટની સામે સઘળા સામંત સરદારાને તૈયાર કયા તેણે મેવાડના સઘળા લેાકેાને ગિરિ પ્રદેશમાં જઈ વસવાને હુકમ કર્યો. મેવાડવાસીઓ પોતાના વાસ છેડી આરાવલ્લીના ગીરીપ્રદેશમાં રહેવા ગયાં એ રીતે મેવાડની નીચેની ભૂમિ માણસ વિનાની થઈ પડી. મેગલ સમ્રાટે તે જનહીન ભુમીમાં પડી કખજે કરી. ચિતાડ, મ`ડળગઢ મુઠ્ઠીસર જીરણુ વીગેરે કીલ્લાઓ સમ્રાટના કબજામાં આવ્યા. મેગલ સમ્રાટે, તે જીતેલા કીલ્લામાં થેડુ થાડું. લશ્કર રાખ્યુ ત્યાર પછી રજપુત વીર રાજસિ ંહને જીતવાને આરાવલ્લી પ્રદેશમાં પેઠે. એ ભયાવહ મહા સ’ગ્રામ કાળે ુ ત યવનોના પ્રચંડ પગલાંથી મેવાડ ભૂમિ 'પવા લાગી, તેઓના અત્યાચારથી હીંદ્રુએ દારૂણ પીડા પામિ, ભયાકુલ હૃદયે ચારે તરફ પલાયન કરવા લાગ્યા. રાણા રાજસિંહે જાણ્યું જે આ પ્રચંડ યુદ્ધથી શિશેાદીયવશ માન મય્યાદાના નાશ છે. એટલુંજ નહિ પણ સઘળી રંજપુત જાતિના સનાતન ધર્મ અને રૂડા સંસારના નાશ છે. જે પવિત્ર ધર્મને, દુ ઉપયેગમાં લીધી હતી, તેવી તાપા પહેલાં યુરામાં ચાત્રાના સમયે ઘેાડાએ જેને વહી જાતા એવી જેનું વહન કરતા હતા એવી ત્રણઞા નાની નાની તે! પોતાની નજરે એ મેટી યુદ્ધ સામગ્રી જે તેનું વર્ણન કરેલ છે. : મહાનુભાવ ટડ સાહેબે કહેલ છે જે મોગલ સમ્રાટે પેાતાની સેનામાં જેવી તાપા નહોતી. એમ કહેવાય છે જે કાશ્મીરની મેટામાં મેાટી સાઠ તાપા અને ઉટા સમ્રાટની સાથે હતી. પડીતવર બનીયરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy