________________
( ૧૫ ) રાજ પ્રતિનિધિની અજ્ઞાનતા. બ્રીટીશ ગવર્નમેન્ટની સંકટમય અવસ્થા. પરિશીષ્ટ પ્રસ્તાવ. સમુહમાં કીશોરસિંહનો અસ્વીકાર. તેને જળોદય. રાજ પ્રતિનિધિએ કરેલ રાજકુમારનો અવરોધ. અવરોધને એ તિક્રમ કરી રાજપુત્રનું બહાર જવું. બ્રીટીશ એજંટની મધ્યસ્થતા. ગરધનદાસનું નિવસન. મહારાવ અને જાલમસિંહનું પુનર્મિલન. મહારાવને અભિષેક પરસ્પરનું વન્ય પત્ર.
૭૩ર-૭૮૧
વજન મથક, ગરધનદાસનું નિર્વાસન. માળવામાં તેને આવિર્ભાવ, તેથી કરી કોટા રાજ્યમાં ફરીથી વિવાદારંભ. સિન્યને વિદ્રોહ અને મહારાવ સાથે સમિતિન. રાજ પ્રતિનિધિઓ કરેલે કિલ્લાને ઘેર. મહારાવ અને તેના દળબળનું પલાયન, બુંદીમાં તેઓની અભ્યર્થના. રાજ પ્રતિનિધિના દળમાં રાજકુમાર વિણસિહનું આવવું. મહારાવ સાથે મળી જવાની ગરધનની ચેષ્ટા, ચેષ્ટાની વિફળત, મહારારનો બુંદીનો ત્યાગ, તેની સાથે સઘળાની સહાનુભુતિ. જંદાવનમાં તેનું જવું. બ્રીટીશ ગવરમેન્ટના તાબાના પ્રધાન, પ્રધાન કેટલાક કર્મચારી સાથે કરેલ ગરધનને થયંત્ર. તેઓની વિશ્વાસઘાતકતા, ટામાં કિશોરસિંહનું આવવું. હાર વીર લોકોને બોલાવવું. સંધિપત્રના પરિશિષ્ટ સૂનું અનુશીલન. રાજ પ્રતિનિધિનું કદ મધ્યસ્થતા પકડવાને રવનો અસ્વીકાર. તેને છેવટનો પરાજય. અને પલાયન; તેના ભાઈ પૃથ્વીસિંહનું મૃત્યુ. અદભુત દૂધ યુદ્ધ. ક્ષમા પણ, હાર સરદારોનું પોતપોતાના ઘેર આવવું. મેવાડના ભગવાન કૃષ્ણ મંદિરમાં મહારાવનું જવું. તેને રાજ્યમાં ફરી લાવવાની ચે: સંતોષ જનક અવસાન. અન્તર્વિવાદની અ લોચના. જાલમસિહનું મૃત્યુ. તેના ચરિ તનું વિવરણ.........
......... ૭૨-૭૫૪
અંબર.
प्रथम अध्याय. અંબરનું પ્રાચીન નામ. કચ્છવાહની ઉત્પતિનું વિવરણ, રાજા નળે કરેલ નળાવળની પ્રતિષ્ઠા, શેલારાવે કરેલ છંદરનું યુદ્ધ, તે સંબંધે એક વિચિત્ર ગપ્પ, વગંગના મીન રાજા ઉપર તેની વિશ્વાસઘાતકતા. નીર ગુર્જર સરદારની દુહિતા સાથે વિવાહ, ઢોલારાયે કરેલ અંબરનું સીમા વાઘન. શેલારાયે ઢામગઢમાં ફેરવેલી રાજધાની અને તેનું વિવરણ અજર રાજની દુહિતા સાથે તેને વિવાહ, ઢોલારાયનું ચરિત્ર. મીન લોકો સાથે તેનું અને મરણ, તેના કમકુળે કરેલ ધુધરને જ્ય. મેકુળરાય. “કુળ કરેલો અંબરને અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com