SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ટેડ રાજસ્થાન. दशम अध्याय. પ્રતાપનું સિંહ સનારહણ, અકબર સાથે રજપુત રાજાઓનું મળી જવું, પ્રતાપની દીન વસ્થા, પ્રતાપનો યુધ્ધઘોગ, અકબરની પાસે માલદે ને વરવત' આકાર, રજપુત રાજાઓ સાથે પ્રતાપને સંધ વિદ, બે બહેનો જા માં સિંહ. રાજકુમાર સલીમને મેવાડ ઉપ’ હુમલે, હલદીવ ટનું યુદ્ધ, લીમની મમુખીન થઈ પ્રતાપનું યુદ્ધ, પ્ર1 પ ી આ તપ્રાપ્તિ અને શુક્તસિંહનું આનુકુલ્યદાન, પ્રતાપની ઝ : સરદારથી પ્રાણ રક્ષ, પ્રપ સાથે તેના ભાઈ શુક્તસિંહને મેળ, અકબરના કલમીરને જય મામલ સેનાને ઉદયપુરને કરે છે કબજે, પ્રાપના હાથથી મોગલ સેનાપતિ ફરીદનું મરણ ભીત લે કેએ કરેલ પ્રતાપ પરિવારની પ્રાણ રક્ષા ખાખાના પ્રાપની સંકટ વૃદ્ધિ અકબર સાથે પ્રતાપની સંધિ-સુચના બીકાનેરને રાજકુમાર પૃથ્વીસિંહ, ખુશરેજનું વિવરણ, મેવાડનો પરિત્યાગ કરી પ્રતાપનું સિ ઘુના તર! જવું, પ્રતાપના મંત્રીની પ્રભુ પરાવતા, પ્રતાપનું પ્રત્યાગમન, અતકિંત ભાવે મગર ઉપર હુમલે, પ્રતાપથકી ઉદયપુર અને કમલમીરને પુનરૂદ્ધાર, પ્રતાપને વિજય ગરવ, તેની પીડા અને મૃત્યુ વૃત્તાંત. પ્રિઢ શિદિય કુળના ઉચ્ચ સમાન સંભ્રમે, અને રાજે પાધિ સમુહે અલંકૃત થઈ પ્રતાપસિંહ વિશાળ મેવાડ રાજ્યના એકાધિપત્ય અભિષિક્ત થયે પણ તેની પાસે કોઈ જાતની મદદ, ઉપાય, આધાર કે રાજ્ય સમૃદ્ધિ નહોતી. કાયમ કઠેર વિપદના અંકુશતાડનથી તેના સ્વજનો અને સામંત સરદારે કેવળ નિસ્તેજ અને નિસ્પૃહ થઈ ગયા, પણ નિર્ભક પ્રતાપસિંહ તેથી એક ક્ષણ પણ અનુત્સાહિત થયે નહિ. તેનું હૃદ્ય તેના પિતૃપુરૂષના ગુણથી વિભૂષિત હતું. તેનું હૃદય તેના પૂર્વજની તેજસ્વિાતાથી અને મહાત્મતાથી અનુપ્રાણિત હતું. ચિતાડને પુનરૂદ્ધાર શી રીતે થાય, શી રીતે ફરીથી ચિતોડ આબાદ થાય, અને તેના પિતૃ પુરૂષની અવમાનના - -- Pay - શ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy