SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) ધારી સુલતાન પાસે મદદની પ્રાર્થના, લેાદુર્વાનુ આક્રમણ ભાજદેવનું માણુ, યશલનું આધિપત્ય, લાદુર્ગાછેડી ખીજા રથને તેની પુરપ્રતિષ્ઠા, યશલમીરનું સ્થાપન, યશલનું મૃત્યુ, દ્વિતીય શાલિવાહન. .........'92ä~9 तृतिय अध्याय મેોટા રાજકુમાર ફેલુખ્ખું નિર્વાસન, શાલિવાહનનેા અભિષેક, કાત્તિ લેાકેાના રૂિધ્ધ યુદ્ધ યાત્રા, તેની ઉત્પત્તિ બાબતનું આનુમાનક વિવરણ, બદ્રિનાથે યદુરાજ શલિવાહ નના અનુપ સ્થિતિકાળે તેના પુત્ર વીજીલનું સિંહાસનારાહ, ખાડાલમાં શાલિવાહનનું આવવું, બલુચી સાથે યુદ્ધમાં પડવું, વીજીલની આત્મ હત્યા, કૈલુનનું આવવું અને રાજ્ય સિહાસને બેસવું, ખીલખાંએ કરેલા ખાડાલને હુમલે, તેને હરાવી ફૈલુને કરેલા પિતૃ હત્યાને પ્રતિશોધ, કૈલુનનું મરણ, ચાચિક દેવનો અભિષેક, તેણે કરેલ યુજના રજપુતાનું દઢી કરણ, તેના હાથથી અમરકોટના સેાને પરાજય, રાઠોડને ઉપદ્રવ, ચાચિકનું મરણ, જયસિંહના બલદે ચાચિકના પાત્ર કર્ણના અભિષેક, પણે કરેલ વારાહા રજપુતાનુ શાસન કનું મૃત્યુ, લક્ષણસેન, તેને અધમ વ્યવહાર. પૂનપાળ, રણગદેવ, પૂનપાલની સિહાસન ચ્યુતિ ઉપર જયસિંહને અભિષેક, અલાઉદીને કરેલ મુદરનેા હુમલા. મુંદરરાજને જયત્સિનુ' આશ્રયદાન, જયસિંહના પુત્રનું વીરાચરણ યશલમીર ઉપર હુમલા કરવાનોયવનરાજને સંકલ્પ, જયસિંહ અને તેના પુત્રોનું આત્મરક્ષણ માટે આયેાજન, યશલમીર ઉપર હુમલા, પ્રથમ હુમલાનું વ્યર્થીકરણ, રાવલ જયસિંહનું મરણ, તેના પુત્ર રતનસિંહ સાથેએક સેનાપતિનું ખંધુત્વ, મુળરાજના અભિષેક, ભયંકર હુમલો, પ્રીથી હુમલાનું વ્યર્થીકરણ, અવ રૂદ્ધ સેનાની દુરવસ્વા, યુદ્ધ સભા, જરવ્રતના અનુષ્ટાનનેા સ‘કલ્પ, રતનના મુસલમાન બધુના સદયવ્યવહાર, છેલ્લો હુમલો, રાવળ મુળરાજ અને તેના આત્મીય વર્ગનું યુદ્ધમાં પડવુ અશક્ષમીરના પ્રવ્રુશ........ ..........9૯૭-૮:૩ चतुर्थ अध्याय. યશલમીરના ખંડેરમાં મેહરાર રાઠોડ રજપુતના વાસ. ભટ્ટવાર દુઃખે કરેલા તેના પરાજય, શીરોજશાહ સાથે તેનું વૈરાચરણ. યશલમીરના ખીજીવારના ધ્વંસ. ૬૬નું મરણ ભારતવનું માગલનું અભિયાન. ટ્ટિરાજકુમારની સ્વાધીનતા પ્રાપ્તિ. રાવલ ગરસિ ંહૈ કરેલી ચાલમીરની પુનઃપ્રતિષ્ઠા. દેવરાજના પુત્ર કેહુડ. તેને ભાગ્યેાય. તેનું રાવલ ગર– સિંહની વિધવા પત્નીએ કરેલ દત્તક ગ્રહણ. ગરસિંહની ગુપ્ત હત્યા. કેહુડના રાજ્યાભિષેક. વિમળા દેવીના ચિંતાગ્નિમાં પ્રાણત્યાગ. હામીરના પુત્રોના કેહુડના ઉતરાધિકારીપણાએ આદેશ, મેવાડ થકી જૈત પાસે વિવાહ પ્રસ્તાવ. સબંધ ભંગ. ભાનું મરણ, રાવ રાણિ ગદેવની અનુશાચના. કેહુડના સંતાન. જ્યેશ પુત્ર સામનું ગિરાયમાં જવું પિતૃયાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy