________________
( ૧૦ )
વિસ્તાર અને તેના પુત્ર પ્રગૈાત્રા નળ અને ક્ષીર. દ્વારીકામાંથી નળનું પલાયન. તેને મરૂ સ્થળમાં નિવાસ. ક્ષારના સતાન ડેન અનેયાદ ભાણુ, નડેજાએ સ્થપાયેલા સિંધુ શ્યામ વશ, પંજાબના પેટામાં વિહારમાં યાદ ભાણનું રાજ્ય, પૃથ્વીબાહુ. પૃથ્વીબાહુના સુતબાહુ. અને તેની સતત. રાજા ગજે કરેલ ગ૪ની નગરની પ્રતિા, સીરીયા અને ખેારાસનના રાજાને ગજની ઉપર હલ્લો. તેને પરાય. રાજા ગજે કરેલ કાશ્મીર ઉપર હુમલે. તેને વિવાહ. ખે.રાસાન થકી રાજની ઉપર બીજેહુમલે, તેના પરાભવ. સીરીય રાજા સાથે આંટીએ કસનું ક્ષાદૃશ્ય સમાલોચન, ગી≈ની નીપાત. ગજરાજનું મરણ. રાજકુમાર શાલીવાડુનનું પુજાબમાં પધારવું, ત્યાં તેણે કરેથી શાલીવાહનપુરની પ્રતિષ્ઠા, પ ́ાબ જય દીલ્લીના તુષાર રાજા જ્યપાળની દુહિતા સાથે શાલીવાહનના વિવાહ. ગીજનીના પુનરૂદ્ધાર, બુલંદ. શાલીવાહન નગરમાં તેની અવધીતે. તેને પુત્ર ચાકળે. ચાકાની યવન ધ દીક્ષા; ચાકિતા મેગલ; બુલઢનું પરલોક ગમન; તેના પુત્ર ભ; ભટ્ટકુળ; મંગળરાવ: મનસુરરાવ; મંગળરાવના પુત્રોની દુર અવસ્થા; રાજપુતાથી તેને પાત, આભારી અને જાટ, તક્ષક જાતિ, તક્ષશીલની રાજધાની, ભારતિય મરૂભૂનિમાં મંગળરાવનું આવવું, તેને પુત્ર માજીનરાવ, અમરકોટની રાજદુહિતા સાથે તેને વિવાહ, તેને પુત્ર કેહુડ, ઝાલેરની દેવરા જાતિ સાથે નિસ્બત, થાનેટ નગરની પ્રતિષ્ઠા, કેહુડના અભિષેક, વારાહા જાતિએ કરેલો થાનોટના હુમલા, વારાહા સાથે સંધિ બંધન........
............921-૭૮૯,
द्वितिय अध्याय
રાવ કેહુડના વંશકર પુત્રાનું વિવરણ, પ્રાંતરપૃથ્વી ઉપર,કેહુડના આધિપત્યને ફેલાવ, તેનું મરણુ, તનુને અભિષેક. વારાહા અને લંકાહાનું આક્રમણ, મુલતાનના રાજાએ કરેલ તનેટનું આક્રમણ, ખુટા રાજ્યના અધિપતિની દુહિતા સાથે તનુને! વિવાહ, તેની સંતતિ, ગુપ્તધનની પ્રાપ્તિ, વીજનેાટ કીલ્લાનું નિર્માણુ, તનુનું મરણ, વિજયરાય, વારાહા સાથે તેના વિવાદ, તેની વિશ્વાસબ્રાતકતા, એક બ્રાહ્મણે કરેલ દેવરાયની પ્રાણ રક્ષા, તનેટ કક્ષાનેા પાત, પુરવાસીઓની હત્યા, દેવરાજનું મુટાવાનમાં પોતાની મા પાસે જવું,દેવરાવાલ નગરની પ્રતિષ્ઠા, ખુટારાજ સાથે દેવરાજને વિવાદ, એક યાગી સાથે છુટા રાજકુમારની મુલાકાત, કલેાપાધિનું પરિવર્તન, દેવરાજે કરેલ લગઢાની હત્યા, લગતા જાતિનું વિવરણ, દેવરાજને લાર્વાનેા જય, દારાપતિના અપમાનનો પ્રતિશેાધ, વીરત્વ અને આત્માસનું આશ્ચ કારક દૃષ્ટાંત, ધારાનગરીના અવરોધ, લદુર્તામાં પપ્પુ આવવું, ખડાલમાં સરોવરની પ્રતિષ્ટા, તેની હત્યા, રાવળ મુંડનુ પિતૃ સિંહાસના રાહણુ,તેનુંપિતૃહત્યાનુંપ્રતિશોધગ્રઋણુ,અણહીલવાડપાટણનાઅધિપતિ વલ્લભસેનન દુહિતાસાથેમુંડના પુત્રના વિવાહ, ગજનીના મામુદ્દતા સમસામયિક રત્નનું વિવરણ, બાછેરાના પુત્ર દુજેનું ખીચી રજપુતેા ઉપર આક્રમણ, ચાર ભાઇ સાથે તેનું શીર રાજ્યમાં જવું, અને ત્યાંના ગિલ્હોટ રાજા ની દુહિતાનું પાણિગ્રહણ, બાહેરાતું મૃત્યુ, દુશજને અભિષેક, તેના ઉપર સેાગ્નાપતિ હમીરનુ આક્રમણ, દુશજના પુત્રા અણહીલવાડના રાજા સાલકી સિદ્ધરાજની દુહિતા સાથે દુશષ્ટના નાના પુત્ર વિજયરાયના વિવાહ. યશલ અને વિજયરાય, ભોજદેવ, ભોજદેવના વિરૂદ્ધ શલને પ્રપંચ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com