SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ રાણું પ્રતાપસિંહનું સિહાસનારોહણ २१० વિચારવાથી બે નશીબ ભારત સંતાનનું હદય દલિત અને ગણિત થાય છે. જે મેગલ સમ્રાટ એક કાળે પિતાના પરાક્રમથી તે સમયના રાજાઓમાં ઉંચા આજરે જઈડે હતો, જે મોગલ સમ્રાટની વિશાળ સેના સાથે મુકાબલો કરતાં પ્રસિદ્ધ જરાક્ષસની સેના પણ અતિ સામાન્ય ગણાય તેવું છે, તે મોગલ સમ્રાટ પણ પ્રતાપસિંહના વિર- સંપૂર્ણ મુગ્ધ થઈ ગયા હતા, રજપુત વીર પ્રતાપસિંહ. માત્ર થોડા સામંત સરદારને સાથે રાખી પચીશ વર્ષ દિલ્લીશ્વર અકબરની સાથે સંતન પ હતો. જે મેવાડ ક્ષેત્રમાં એક જન ઘુસીદાદીસ અથવા ઝીફત - પેિદા થાત, તે તેને પીલેપનીસસના સંગ્રામનું વિવરણ, પ્રતાપસિંહના યુના વિવરણના મુકાબલે ફીકુ લાગત. સાગરબર ળમેખલાવાળી ભારત ભૂમીના મેવાડ પ્રદેશમાં કેટલું અપૂ યુ ટુ થઈ ગયા છે તેની સંખ્યા થાય તેમ નથી મેગલ સમ્રાટ અકબર અનુગ્રહ કરીને પણ પ્રતાપસિંહને વશમાં લાવી શકે નહિ. તે પવિત્ર દેવ હૃદય પ્રતાપસિંહના ગુરુ રાશીનું રિસ્કરણ સ્થળ પાવન હલદીઘાટનું યુદ્ધક્ષેત્ર. આ જગતમાં જ્યાં સુધી વીરને આદર રહેશે ત્યાં સુધી અનીત સાક્ષી ઈતિહાસ આર્ય જાતિની ભુત ચરીતા વર્ણનનું વર્ણન દેખાડત રહેશે. ત્યાં સુધી પ્રતાપસિંહનું તે વિરત્વ મહત્વ અને ગૌરવ લોક લેશનના સમક્ષ અક્ષય ભાવે વિરાજી રહે, જ્યાં સુધી હલદીઘાટ મેવાડની થરમો પલ્લી $ કહેવાશે અને તેનું દેવીરક્ષેત્ર મારાથાન સ્થળ ગણાશે. - યુસીદાદીસ ઇતિહાસ લેખક હતે. ઇ. સ. પુ, ૪૭૧ માં શ્રીસદેશના અથેન્સ નગરમાં તે જમ્યો હતો, તે એક સમયે એક ગ્રીસીય સેન દળનો નાયક નીમાણો હતો. પણ તેના નાયકપણ નીચે તે સેનાદળ પરાજય પામ્યું. પરેજો રાજ દંડ થાશે એવી આશંકાએ તે દેશયાગી થયો. તેને વશ વર્ષ અજ્ઞાતવાસમાં કહાડ્યાં. ઈ. સ. ૪૩ માં દેશમાં આવ્યો ત્યારપછી તરત તેનું મરણ થયું તેને પ્રસીદ્ધ પેપનીસસ સંગ્રામને પ્રથમ કાંડ ઓ . + છોક્ત એક પ્રસીદ્ધ ઇતિહાસ લેખક અને સેનાનાયક હતું તે પ્રસિદ્ધ સોક્રેટીસને શિષ્ય હતે પારસી નૃપતિ સાઈરીસને તેના ભાઈ વિરૂદ્ધના યુદ્ધમાં છોક્ત તેને મદદગાર હતે. ઈ. સ. પુ. ૪૦૧ માં કુન ક્ષેત્ર સાઈરીસ પરાજીત થઈ ભાઈના હાથથી વિહત થયો વિજયી રાજાએ ગ્રીકમસેનાનીને નિકુર ભાવે ભાર્યા. ઇનફત બહુ દુખો ભોગવી દશહઝાર સેનીક સાથે ત્યાંથી ચતુરાઈ કરી પલાયન કરી ગયે. આથેસના વિરૂધે તેને સ્પાનિ લોકોનો પક્ષ લીધે. $ થર્મોપલ્લી ગ્રીસદેશની મહેને એક સાંકડો પર્વત ભાગ છે. ઈ. સ. પુ. ૪૮ માં તે માર્ગમાં કેટલાક સેના લઈ થ્રી સીય મહાવીર લીઓનીદાસ પારસ્ય રાજય નીરાક્ષસની સેનાને રેકી પડ્યો હતો. મારાથાન ગ્રીક રાજ્યના અંદને આટીકા પ્રદેશનું એક નાનું ગામડુ ઈ. સ. પુ. ૪૮૦ માં પ્રસીદ્ધ ગ્રીકવર મતીયાદેશે આથેન્સનું સેવાદળ લઈ મારાથાન ક્ષેત્રમાં પારસી રાજના સેનાદળને સંપુર્ણ હરાવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy