SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ '૩૩૪ ટડ રાજસ્થાન, જરૂWvwvvvvvvvvvvvvvvvvvvvwwwwwwww vvvvvvv wwwwwwww કર્યું. અંગ્રેજની દઢતા ઉપર વિશ્વાસ રાખી તેણે વિચાર્યું જે બ્રીટીશ ગવરમેંટ તેનું વિપક્ષતાચરણ કઈ દિવસ કરશે નહિ. કરીમખાંના તાબાના પિંડારીઓને જાળબદ્ધ કરવાના હેતુએ ત્રણ બ્રીટીશ સેના, ત્રણ તરફથી નીસરી. તે સમયે જાલમસિંહને ખબર મન્યા જે તે ત્રણ સેનામાંથી એક સેનાએ તેના તાબાનું રેવા નામનું નગર લુટયું. કેટા અસ્ત્રશસ્ત્ર સામંત વગેરે તે સમયે બ્રીટીશ લેકના કબજામાં હતા, એ લુટના સમાચાર સાંભળી જાલમસિંહનું મન ઘણાથી ભરાઈ ગયું. પિતાના કેધને વેગ બંધ ન રાખી શકી તે બોલી ઉઠ્યો. “મારી ઉમ્મરના ગયા વીશ વર્ષ ફરી પાછા આવે તે દિલ્લી અને દક્ષિણિજ્યને એક કરી દઉં. ' રાજસ્થાનના સઘળાં શોએ કેટાને દાખલે અનુસ. જોતા જોતામાં સઘળા રાજ્યમાંથી નાદળ નીસરી અંગ્રેજના વાવટા નીચે એકઠું થયું. કોટામાંથી ઘોડાની અને પાળાની એને તાપ વિગેરે લઈ સેનાપતિ સરજન માલકમની સાથે મળી જવા નર્મદા નદીના તરફ ચાલી. અંગ્રેજ સેના અને રાજપુત સેના દુધર્ષ પિંડારી ઉપર ચારે તરફથી આવી પડી. ચાર માસની મુદતમાં પીંડારી લોક છવાયા અને ભારતવર્ષની દીર્ધકાળ વ્યાધીની અશાંતિ દૂર થઈ ઈસ. ૧૧૭ ડિસેંબરની એકવીસમી તારીખે સાહિદપુર ક્ષેત્રમાં હલકરને વિષદંત ભાંગી જવાથી મહારાષ્ટ્રીય અને પીંડારીના અધપાતને માર્ગ સાફ થયે. છેવટે ઈ.સ. ૧૮૧૮ના જાન્યુઆરીની પચીશમી તારીખે લુટારાને ચૂડામણિ ચિતુર પરા જય પામ્યું. જેથી ભારતવર્ષના દગ્ધ હૃદયમાં શાંતિવારી સીંચાયાં શાંતિ પ્રિય હીંદુ વૃદ્ધ બે હાથ ઉચા કરી અંગ્રેજને આશીર્વાદ આપવા લાગ્યા. એ પ્રમાણે અનુકુળ ઘટના સને યેગ્ય માર્ગો પ્રવાહિત થઈ અંગ્રેજના સિભાગ્યને માર્ગ પરિષ્કૃત કર્યો. એટલામાં ઈ.સ. ૧૮૧લ્માં નવેંબર માસે મહારાવ ઉમેદસિંહ વર્ગવાસી થયે. તેના મૃત્યુથી જાલિમસિંહ વિષમ સંકટમાં પડે. અંગ્રેજની મદદ તેને ન મળી હતી તે તે વિષમ સંકટથી છુટત નહિ. કિશોર સિંહ, વિષણસિંહ અને પૃથ્વીસિંહ એ નામના ત્રણ પુત્રને વાંસે રાખી મહારાવ ઉમેદસિંહ પરલેક ગામી થશે. તેના મૃત્યુકાળે તેના પુત્ર કિશોરસિંહની ઉમ્મર ચાલીશવર્ષની હતી. કિશોરસિંહ ઘણેજ શાંતિ વાળો હતે. જન્મથી જનાનખાનામાં સમય કાઢવાથી તે સ્વભાવથી ધર્મપ્રિય થઈ ગયો. વિષય વ્યાપારમાં તેની આસકિત નહોતી. પિતાના પૂર્વજોના વરવનાં કાર્ય સાંભળી તે હારકુળના ગરવની રક્ષા માટે વિશેષ ઉત્સુક હતું. પણ તેના હૃદયમાં શાંતિમય ધર્મભાવ જોરાવર થઈ જવાથી તેને પિતૃ પદવીનું અનુસરણ કર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy