SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ–વીકાનેર, વાર પંચનદ પ્રદેશમાં પેઠે તેટલીવાર જીતલે કે ટોળે ટોળે આવી તેની વિરૂધ્ધ ઉતય, તે પંજાબ પ્રદેશમાં તેઓ ઘણાં કાળ સ્વાધીન ભાવે રહ્યા. છેવટે મહમદન શિષ્યના પ્રચંડ પ્રભાવે અધઃ પતિત થઈ તેમાંથી કેટલાક ઈસ્લામ ધર્મમાં દીક્ષિત થયા બાકીના ગુરૂ નાનકના પૂતમંત્રે દિક્ષિત થઈ શીખ ( શિવ ) નામે પ્રસિદ્ધ થયા. સન્યાસિવર ગુરૂ ગોવિંદસિંહની વિકટ શબસાધનાના પ્રભાવે તે ધર્મવીર શીખલોકો પ્રચંડ રાજનીતિનાં ઉત્તમોત્તમ આસને ચઢી બેડા. તે સમયે જીતકુળના ઇતિહાસમાં એક નવા યુગ ચાલે, દુકામાં છલકે પોતાના બાહુબળે એટી પ્રતિષ્ઠા મેળવી હતી. તે અસંદિગ્ધ છે, તે વાત જાતિને જાટ પણ કહે છે, પણ તે જતી નામથી પણ ઓળખાય છે. ભારતવર્ષની મરભૂમિમાં કયા સમયે જીતલોક આવ્યા. તેનું પ્રમાણ કે સ્થળથી નીસરતું નથી, રાઠોડ રજપુતના અભિયાન કાળે તેઓને જે આચાર વ્યવહાર હતું, તે જોઈ એવું સિદ્ધ થાય છે કે તે શાકદ્વીપીય અથવા સીથીયા વાસી છે. તે સમયે તેઓ, મેષચારીની અવરથામાં પિતાને કાળ કાઢતા હતા. તેઓમાં જે વયેવૃદ્ધ હતા તેનું નામ મંડળ કહેવાતું. તેઓ દ્વારાએ સમાજની પરિચાલના થાતી. હીંદુના ધર્મ સાથે તેઓના ધર્મનું કાંઈ પણ સદસ્ય જોવામાં આવતું નથી. છતલકે પિત્તલિક હતા. દુર જક્ષાસનદની તૃટ ભૂમિથી તેઓએ વિચિત્ર પિત્તલિક ધમ આયે તે ધર્મ પ્રસિદ્ધ મુસલમાન ફકીર શેખફરીદની ધમનીતિથી બદલાયે. શાકતીય કુળપતિ વીરવર તૈમુર અને તેના વંશધર બાબરના અભિયાનના મધ્યકાળે રાઠોડ રજપુતનું છતલક ઉપર આધિપત્ય હતું. ઇતિહાસમાં લખેલ છે જે તૈમુરે જાક્ષાર્તાસના તીર ઉપર અને ભારતીય મરૂભૂમિ ઉપર લાખ જીતને સંહાર કર્યો. તેથી માલુમ પડે છે. જે મધ્ય એશિયાની બહાર થઈ કમાન્ડરે તે વીરજાતી સિંધુ નદીના પૂર્વ તીરે આવી અને જે જીતોએ છેવટે વીકને પિતાને અધિપતિ ગણે છે. તે છતાં ભારતવર્ષની મરૂભૂમિમાં ઘણકાળથી વાસ કરતા હતા. મધ્યાન્હ માતડની જેમ વિકાનું તેજ ધીમેધીમે એટલું બધું વધી ગયું. જે થોડા વર્ષમાં તે ઓછામાં ઓછા ર૬૭૦ ગ પડાને અધિપતિ . જે અધિપતિપણું દઢ થઈ પડયું. તે સઘળા ગામડાના અધેવાસીએ તેના ગુણગ્રામથી વિહિત થઈ સ્વછાકમે તેના તાબામાં સુખથી વાસ કરવા લાગ્યા. પણ કાળચકના બેહદ ફેરફાર સાથે વીકના વંશધરે અતિશય બદલાઈ ગયા. આજ તે ર૬૭ ગામડામાંથી માત્ર ૧૩૦૦ ગામડાં તેઓના કબજામાં છે. જુદી જુદી જાતની અનુકુળ ઘટના એ પેદા થઈ વિકાનેર સૌભાગ્યનો માર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy