SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૨ ટડ રાજસ્થાન. કત સાથે એક સંધિ સ્થાપે. તે સંધિ સ્થાપનાના ફળમાં રીર્થંબરને કી લે. તેના હાથ માં આપો. શાવંતસિંહ તે કીલે પિતાના હાથમાં ન રાખતાં બુંદી રાજ રજનને આપી દીધું. તેથી બુંદીને સામાન્ય લાભ થયે નહિ. એ મેટા લાભથી શરજને શાવંતસિંહને બુંદી પાસે બહુ ભૂમિ સંપતિ આપી, તે શાર્વત હારનામના પ્રસિદ્ધ ગોત્રની સ્થાપના કરી, અમર થયો. રીગંબર એક સમદ્ધ નગર, તેની સમૃદ્ધતાની વાત સાંભળી તેને હરનગર કરવા સાટ અકબર લોલુપ હતું, તેણે સૈન્ય સાથે આવી રીર્થંબરના ઉપર હમલે કર્યો. ઘણા દિવસ નીકળી ગયા. પણ રીર્થંબર હસ્તગત થવું નહિ. બેદલાના ચેડાગે વચ માં પડી, તે કી શુરજનના હાથમાં આપે. સંધિબંધનના સમયે તેગે પ્રતિજ્ઞા સૂ બંધી લીધે. જેથી રથંબર મેવાડના તાબામાં જાયગીર સ્વરૂપે આવી ગયું. અંબર રાજા ભગવાનદાસ અને તેને પુત્ર માનસિંહ અકબરની સાથે તે સમૃદ્ધ નગર જીલવા આવ્યા હતા. તેઓને દઢ નિશ્ચય હતા જે ઘરજનને સમ્રાટની તાબેદારી કબુલ કરાવવી, શી રીતે તે બંદીને સાક્ષાત્કાર થાય. રજપુતની એવી પ્રથા છે, જે સ્વજાતીય શત્રુ જે એક બે સૈનિકો સાથે કરવામાં પ્રશિ કરવા ચાહે તે તેઓ કોઈ રીતને વાંધ બનાવે નહિ. એ પ્રથાના અનુસાર સપાટ અકબર, ચોપદરના વેશે કીલ્લામાં રાજા માનસિંહ સાથે આવ્યા. રાવ તેઓને દરબારમાં મળે, બંને પક્ષ વચ્ચે કથા વાત થાતી હતી એટલામાં બુદીરાજને એક કાકાએ પ્રવેશી અકબરને ઓળખી કાહ. તેણે અકબરના હાથમથી છડી લઇ લઈ દુગાધ્યાક્ષના આસને બેસા. અકબરનું વ્રત્યુત્પન્ન મતિવ પ્રસિદ્ધ દગા દપક્ષનું આસન મેળવી તે બે . “ ત્યારે રાવ રજન હવે શું કરવું છે. ” રાવ શુરજને ઉત્તર ન દીધો એટલામાં માનસિંહ બે “હવે શું કરવું” રાણા સાથે સંબંધ છેડી રીયંબર છે દેવું, ઉંચા સંમાન અને ઉંચા પદનો ભોગ કરી સમ્રાટની વશ્યતા સ્વીકારવી. અંબર રાજકુમારે બન્ને પક્ષને મધ્યસ્થ થઈ નીચે લખેલ સંધિ સૂત્રો બનેને કબુલ કરાવ્યા. ૧ મેગલના અતપુરમાં લાદેલા મેકલવાનું કામ અપમાન ભરેલ છે તે કામમંથી બુંદી રાજ મુન. ૨-જ જીઆ અથાત મુંડક વેરામાંથી બ્રીરાજ મુક્ત. ૩ બુંદીના અધિપતિઓ, અટક પાર જઇ શકશે નહિ, ૪ નવ રજાના ઉત્સવમાં મીન બજારમાં દુકાન ખોલવા માટે બુંદીરાજ, પિતાની સ્ત્રી દીકરી વગેરેને એકવી શકશે નહિ, પ તેઓ સંપૂર્ણ રાજ જત હે દીવાને આમમાં આવી શ, ૬ તેઓના પવિત્ર મંદિર વગેરેનું કે અપમાન કરી શકશે નહિ. ૭ તેઓના ઘોડા ઉપર મોગલનાં દાસત્વ સૂચક ચિન્હ કરવાં નહિ. ૮ તેઓ રાજધાનીનારવામાં લાલ દરવાજા સુધી નગારૂ બજાવી શકશે. સકાટ પાસે આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy