________________
અમરસિ‘હનુ' સિ’હુસનારાપુજી
4%
હતી. જે દિવસે, સમ્રાટે તેના નાપતિત્વ અભિષેક કરવામાં દિલ શા દે રજપુતાનુ ભાયગગન એક ધનજાથી આચ્છન્ન થઇ. સઘળી જાતિ એક ભુકંપે કપિત થઇ. આ ભયકર સકટમાં ચિત્તારીની કાણુ રક્ષા કરે ?
આજ મેવાડની અવરથા શોચનીય—મેાડના કાષાગારમાં ધન ન હતું, કીલ્લામાં સૈન્ય નહાતુ, અત્રશાળામાં અસ્ત્ર નોતું. મેવાડનું અધઃપતન અનિ વાયું હતું. અધઃપત્તન અનિવાર્ય હૈાથી શું મેવાડ ભૂમિ વિશ્વ વીના શત્રુના કખજામાં જાય ખરી ! મોગલ સમ્રાટ સઘળા રજપુત્તેને સુ'ખલીત કરી શકે ખરા ! મેવાડની વીમ`ડળી, ક્રમેક્રમે સતર યુદ્ધ લડી અનંત નિદ્રા કરી ગઈ. હવે મેવાડમાં જે અસખ્ય માનવને વાસ છે તે માનવે શું નિર્જીવ ! તે શું નિર્જીવ માંસપિંડ ! વીપ્રસૂ મેવાડભૂમિએ શું માંસપિડને સવ કયે ! જેનાં ખાળા અને રી, જગના સમક્ષ વી, મમતા, ખતાવી ગયેલ છે, તે મેડભૂમિ શું આજ વિના વિવાદે યવને જીતી જાશે ! એમ તે બનશે ન હું. તેઓએ હજી સુધી પ્રતાપસિહની દીપ્તિમયી સ્મૃતિ છેાડી નથી. શત્રુએ ભય કર વેષે નજદીક હતા. શત્રુએ મેવાડને ખાળી નાખશે, રજપુતેાની પ્રાણવલ્લભાને લુટી લેશે, મેવાડના સઘળા લેાકેામાં તે ચિ'તાના ઉદય થયેા. સઘળાએ પ્રતિજ્ઞા કરી કે જ્યાંસુધી જીવન રહેશે ત્યાંસુધી મેવાડભૂમિ શત્રુના હાથમાં નહિ જાશે. રણાંગણમાં શત્રુના હાથે પ્રાણુ ઘેાડવા બેહતર પણ જીવતાં રહી જનની જન્મભૂમિની દુરવરથા જેવી બેહતર નહિ. આવી કઠોર પ્રતિજ્ઞામાં ખંધાઈ સઘળા રાણા અમરસિંહના વાવટા નીચે એકઠા થયા. કેટલાએ, રાજભડાર પૈસાથી ભરી દીધા. સ્ત્રીઓએ પાતાનાં ઘરેણાં વેચી તેનાં નાણાં રાજભડારમાં ભચાં. ખેતાં જોતાં રાજ્યભડાર પૈસાથી ભરાઇ ગયેા. તે નાણાની મદદે થાડા સમયમાં યુદ્ધ સામગ્રી તૈયાર કરી, સૈન્ય સાંમાને લઇ મોગલ સેનાની સામે જવા અગ્રસર થયા. થેડા સમયમાં બન્ને પક્ષ વચ્ચે ઘાર યુદ્ધ થયું. રજ્ઞાનહિત રજપુતે મેગલની સાથે યુદ્ધ કરવા લાગ્યા. જેઓએ ટાઈ દીવસ અસ્ત્ર ધારણ કર્યું. નહેતુ. જેએ ક” દીવસ–રણગણુ જોયું નહોતું તે આજ રY:શળી પુરૂષોની જેમ લડવા લાગ્યા. પણ તેથી કાંઈ થયુ નહિ. જે ખીના ખની તેના ઉલ્લેખ કરવા લેખણુ દાસ ખાય તેમ છે. વીરવર આપારાળના વાવટા, જાહાંગીરના પુત્ર પાસે અત્રનત થયે. તે વનું વિવરણ (શીય મુળનું ચનીય અધઃપતન-જેને વૃતાંત સમ્રાટ જાહાંગીરની આત્મજીત્રનીના ખયાનમાંથી નીચે પ્રમાણે છે.
tr
મારા રાજ્યના આઠમા વર્ષે હીજા ૧૦૨૨માંહકૃતસં ૯૫ થશે, ' અજમીરમાં જઈ, મારા સાભાણ્યાન પુત્ર કુરમને યુદ્ધમાં અ૨૨ કરૂ
ત્ય..
* ઈ. સ. ૧૬૧૩
૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com