SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્તિ, મેવાડમાં રાઠોડ રજપુતના અન્યાય અધિપત્યને લીધે લોકોમાં જુદી જાતનું આન્દોલન તેઓને ચિતડથકી દુર કરવામાં ચંડનો સુંદર નગરમાં અધિકાર મેવાડ અને ભારવાડ રાજ્યની પરસ્પર પરિક સંબંધ બંધન, મુલછનું રાજ્ય સાશન, તેનો હત્યવૃતાંત.... ૧૫૦-૧૬૮ सप्तम अध्याय. કુંભનું સિંહાસનારોપણ, માલવપતિ મહમદને હરાવી કેદ કરી તેને લઈ કુંભનું ત્વનગર માં આવવું, રાણા કુંભના રાજ્યની બિન વનતિ, પોતાના પુત્ર થકી રાણાની ગુમ હત્યા પિતૃ હત્યાને ૫ ગ્રુત કરી રાયમલારનો ચિતોડાધિકાર, દીલ્હીશ્વરના સેનાદળથી મેવાડને હુમલો, રાયમલને જ લાભ પારિવાહિક વિવાદ વિલંવાદ, રાયમલનું મૃત્યુ . ૧૬-૧૮૧ अष्टम अध्याय. રાણું સ ગ્રામસિંહનું સિંહાસનારોહણ, મુસલમાન સામ્રાજ્યની તે કાળની અવસ્થા, મેવાડનું ગૌરવ, સંગની જ્ય પ્રાપ્તિ જુદી જુદી જાતોને ભારતવર્લામણ વૃતાંત, બાબરે કરેલું ભારતવર્ષનું આક્રમણ, બાબરે કરેલ દિલિલશ્વરને પરાજય, દિલિશ્વરનું નિધાન, બાબરની વિરૂધ્ધ સંગની યુદયાત્રા, કનુયાનું યુદ્ધ, સંગને પરાજય, સંગનું મરણ, અને ચરિત વર્ણન. રાણ રત્નસિંહનું સિંહાસનારોહણ તેનું મૃત્યુ, રાણો વિક્રમજીત, રાણા વિક્રમજીતનું આચરણ સરદારો તરફ દેશભાવ, માલવપતિએ કરેલ ચિતડનું આક્રમણ, ચિતોડને પ્રધ્વંસ, જહરાત, મુસલમાનોએ કરેલ ચિતોડની લુંટ,ચિતોડના રક્ષણ માટે હુમાયુનનું આગમન, ચિતડને ઉદ્ધાર કરી તેના સિંહાસન ઉપર હુમાયુનથી વિક્રમજીતનું આરોહણ, સરદારો એ કરેલી વિક્રમજીતની રાજ્યભ્રષ્ટતા, વનવીરની રાજ્યાસ ઉપર પસંદગી, વિક્રમજીતની હત્યાનું વિવરણ ૧૮ર-૨૧૩ नवम अध्याय. વનવીરનું મેવાડ શાસન, સંગના શિશુ પુત્ર ઉદયસિંહની હત્યા કરવાને વનવીરને ઉદયોગ, ઉદયસીંહની પ્રાણ રક્ષા, તેને લાંબા કાળ સુધી અજ્ઞાત વાસ, તેને રાણા કહી સરદારે નું બોલવું, દુના વિવરણુ, ઉદાસી હની ચિતોડ પ્રામિ. વનવીરની સીહસન ભ્રષ્ટતા નાગપુરના ભણશીલની ઉમ્બત્તિનો નિર્ણય, રાણા ઉદયસીંહના રાજ્યનું વર્ણન, તેની યોગ્યતા, હુમાયુન ની સીંહાસન વ્યુતી, અકબરને જન્મ હુમાયુનનું ફરી રાજ્યારોહણ, તેનુ પરલોક ગમન, અકબરનું રાજ્યારોહણ, ઉદયસીંહ અને અકબરના પરસ્પર વિર્ષવાદી ચનરીની સમાલોચના, અકબરને ચિતડ ઉપર હુમલે, અને રાણાનું પલાયન, ચિતોડની રક્ષા માટે રજપુત વીરેનું ખગ ધારણુ, યમલ અને પુત્ર વિરનાર જહરવ્રત, હિંદુ મુસલમા નુ ઘર યુદ્ધ, અકબરને ચિતડ ઉપરનો જ્ય, નગરવાસીઓની હત્યા, ઉદયસિંહનું ઉદયપુર સ્થાપન અને તેનું પરલેક ગંમન ... ..... ૨૪-૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy