SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) ઉપર નિયોગ, દક્ષિણાવર્તમાં જવાને યશવંતનો ફરીથી અભિષેક, દક્ષિણાપથ થકી ગુજર પ્રદેશમાં થશવંતનું સ્થાનાંતરિતકરણ સમ્રાટના આદેશ કાબુલમાં વિદ્રોહી લોકોના વિરૂધ્ધ તેની યુધ યાત્રા યોધપુરમાં પૃથ્વીસિંહની અવસ્થિતિ. તેના ઉપર ઔરંગજેબનું નૃશંસાચરો, પૃથ્વીસિંહનું આકસ્મિક મરણ. યશવંતસિંહને પુત્રના મરણના ખબર. પુત્ર શકે તેનું મરણ યશવંતનું ચરિત વર્ણન. નાદુરખાં.. ......૮૮૪–૫૦ सप्तम अध्याय. યશવંતના મરણ ઉપર તેની પ્રધાન પટરાણીને સમરણોઘોગ અને તેમ કરવામાં સરદારનું નિવારણ. રાજાની બીજી પત્નીઓને સહ મરણ. યશવંતના મરણથી સઘળાને બે અછતને જન્મ-યશવંતને પરિવાર અને સામંતનું મારવાડમાં આવવું. રસ્તામાં તેઓની ગતિ રેકી અછતને લઈ લેવાની ઔરંગજેબની ચેષ્ટા. સાથેની સ્ત્રીની હત્યા કરી સરદારોની આત્મ રક્ષા. શિશુ રાજકુમારની જીવન રક્ષા, ઇંદેએ કરેલો મુંદરાધકાર, તેઓનું ત્યાંથી કુટિ કરશું. ઔરંગજેબનું મારવાડ ઉપર આક્રમણ આબાદ નગરનું લેવું અને તેનું પ્લશ કરણ, હિંદુઓના દેવલોને રંજેબથી નાશ. અને પોતાનો ધર્મ છોડી દેવાનો રાઠોડ તરફ ઔરંગજેબને આદેશ. તે પ્રસ્તાની અતિક્તા જઇઆ કરની સ્થાપના. ઔરંગજેબના વિરૂધે રાઠોડ અને શિશોદિય રજપુતેનો પડયંત્ર. યુદ્ધ વિવરણ, મેરતીય - સમ્પ્રદાયનું વીરત્વ.નાલિમાં એકીભૂત રજપુત સમ્પતિનું યુદ્ધ નિધાન, રજપુતેના વિરૂધ્ધ લડાઇમાં ઊતરવાનું અકબરનું અનુમોદન. સંધિ બંધન, અકબરન સમ્રાટ કહી રજપુતાની ઘોષણા, ટાઈબરખાંની વિશ્વાસઘાતકા અને તેનું ભરણ. અકબરનું પલાયન અને રજપુત પાસે તેની સહાય પ્રાર્થના. અકબરનું રક્ષણ કરતાં દુર્ગાદાસનું દક્ષિણાતમાં જવું, શેનીંગદેવનું રાઠોડ સેનાનું પરિ ચાલન, યુદ્ધ પુરમાં યુદ્ધ. સામાં વિવાદ વિચિકા અને મહામારીને આવિભાવ. ઔરંગજેબની સંધિ પ્રાર્થના. શનગન સંધિમાં અનુમોદન, શનીંગનું મૃત્યુ, ઓરંગજેબનું સંધિનંદન. યુદ્ધ ચલાવવાના ભરનું આછમને અર્પણ. મારવાડમાં સર્વત્ર યવન સેનાનુ અવસ્થાન, આરાવલી પર્વતમાં રાઠોડની અવસ્થિતિ, સ્થાને સ્થાને અસંખ્ય યુદ્ધ વિગ્રહ અને અણ્ય પ્રાણ હત્યા. રાઠોડ સાથે ભટનું એકતા બંધન. મેરતીય સરદારનું અન્યાય મરણ શિવને અવધ, મુસલમાન સેનાને પતન. નુરાલીએ કરેલું બે આશાની સ્ત્રી હરણ તથા તેનું મરણ જબરમાં યવન સેનાને સંહાર, રજપુતએ કરેલો ઝાલોરને અવરોધ...... •••••.૫૦૨૫૧૬ अष्टम अध्याय. બાલક રાજ કુમારોને જોવાની સરદારોની પ્રાર્થના, રાઠોડે સાથે કોટાના દુર્જન શાલનું બળી જવું. આબુ તર૪ તેએનું જવું. સરદારનું રાજ ને. સરદાર સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy