SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ પરે૪ રોડ રાજસ્થાન લઈ સમ્રાટના દર્શને ગયે. આનંદપુર નામના નગરમાં મલેચ્છ પતિના નયન યુમલ ધરણીપતિના કમનીય મુખમંડળ ઉપર પડયા. તેણે તેને “તેગ બહાદુર” ને ઈલ્કાબ આપે. વિધાતાના કઠેર વિધાતાનુસારે યોધપુર યવનરાજની દાષ્ટએ પડયું. તે નગરને અધિકાર કરવા માટે તેણે સ્વદેશદ્રોહી માક્ષમની સાથે મૈરવખાને મેકો , જ્યારે અછતના કાને તે ખબર પડયા. ત્યારે તેનું સવાંગ ધાગ્નિથી પ્રજવલિત થયું, પણ તે નિરૂપાય, નિરલંબ? એટલે કે તેના કાધાવિનથી થાય શું ? તે ક્રોધ છાને રાખી તેને આલમ શાહ સાથે દક્ષિણાવર્ત પ્રદેશમાં જવું પડયું, ત્યાં અજીત કમબક્ષના તાબામાં સેવા કરવા લાગ્ય, અંબરને રાજા જયસિંહ ! પણ સમ્રાટની સાથે હતે. સમ્રાટના આચરણથી તે પણ અછતની જેમ મમહત થયે, બહાદુરશાહે અંબરમાં લશ્કર રાખી જયસિંહના નાનાભાઈ વિજયસિંહને રાજગાદી સોંપી. ઉછળતા સાગર જેવી પ્રચંડ યવન સેના પ્રચંડ વેગે અહીતહી ફરવા લાગી, યવનરાજ નર્મદાના પટપારે લશ્કર સાથે રહયે હતું તેવામાં અછત અને જય સિંહ પિતાનું દળ લઈ સંસ્થાનમાં આવ્યા, રાણે અમરસિંહ તેઓના આવવાની વાત સાંભળી તેઓની અભ્યર્થના માટે કેટલેક દૂર તેઓની સામે ગયે. મોટા દરબારમાં ત્રણ રાજાઓ બેઠા યવનેને નિર્મૂળ કરવા તેઓએ પ્રતિજ્ઞા લીધી, ઉદયપુર થકી વિદાયગિરી લઈ. રાઠોડ અને કુશાવર વંશીય રાજાઓ મારવામાં આવ્યા. સંવત્ ૧૭૬૫ ને શ્રાવણ માસ આબે, યવનની આશા વિલુપ્ત થઈ. મેર જ્યારે સાંભળ્યું જે અજીત સ્વહામાં આવ્યું ત્યારે તેના ભયની સીમા રહી નહિ. શ્રાવણ માસની સાતમે ત્રીશહઝાર રાઠેડે ધને મહેલ ઘેરી લીધે શ્રાવણ માસના બારમા દિવસે ધર્મદ્વાર મૈરવના માટે ખુલ્લું થયું એવા કર્ણના પુત્રના અનુગ્રહે પ્રાણની રક્ષા કરવાને સત્તાવાળો થઈ યવન સેનાપતિ તેને ધન્યવાદ આપતે કીલ્લામાંથી વિદાય થયો, એ સમયે કેઈએ તેને અપમાનિત કર્યો નહિ, ત્યારે અજીત પાછા એકવાર મરૂસ્થળની રાજધાનીમાં પેઠે. જયસિંહ સૂરસાગરના તીર ઉપર છાવણી નાંખી વાહ કરતે હતો. તે બીલકુલ મંદભાગ્ય રજપુત થઈ રાજ્ય ધનથી વંચિત થઈ ઠેકાણે ઠેકાણે દીનની જેમ ફરતા તેનું મન ઉદ્વિગ્ન રહેતું હતું. પણ તે દારૂણ શેકમાં અને કષ્ટમાં તેને રહેવું પડયું નહિ, તેના પર પકારી આશ્રયદાતા અજમલે તેને સિંહાસને બેકારવાની ચેષ્ટા કરી. ત્યારપછી રાઠોડ રજપુત અને કુશાવર વંશીય રજપુતે તા નગર પાસે આવ્યા સાંભળી આગ્રા અને દિલ્લી સડસા કંપિત થયું. તેઓ - તે મીરજાં રાજા જયસિંહ તેના પછી જસિંહ શોચે નામને રાજા થશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy