SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ બાપ્પારાળ અને મધ્યવતી રાજાઓના જીવન વૃત્તાંત, ૯૯ આપણે કહી ગયા છીએ જે માર્યવંશીય રાજા માનસિંહના રાજ્ય શાસનમાં સ્વેચ્છાએ તેની રાજધાની ચીતાડપુરી ઉપર હુમલેા કર્યાં, તે સમયથી વરવર ખાપારાએળના અભ્યુદયના સૂત્રપાત થયે. એમ માલુમ પડે છે જે, ઇયાજી પ્લેચ્છાનેા અધિનાયક હતા અથવા સમદખીનકાશીમ સીંધુ નદથી મેાટી સેના સહીત આવીને માનસીંહ રાજા ઉપર હુમàા કર્યા હતા એમ હાવું જોઇએ. પરંતુ ચેસપણે ક્રયા મુસલમાન વીરે ચીતે:ડ ઉપર હુમલેા કર્યે તેને નિશ્ચય કરવા એ તદ્દન મુશ્કેલ છે. મહમદખીનકાસીમ મેાટી સેનાનેા નાયક હોઈ મુસલમાનવીરે તે સમયે ચીતાડ ઉપર હુમલા કર્યા તેનું ખરૂં નામ નીકલી આવતુ' નથી. એ યુદ્ધને વૃત્તાંત ભાટ પ્રત્યેામાં ઠીક રીતે આપેલ છે + ખમરો તે સઘળે વૃત્તાંત, અસ્પષ્ટ રૂપે કલ્પના જાળે ઢંકાયલ છે તે પણ્ અનુસ`ધાન કરવાથી, તેમાંથી સારીરીતે ઐતિહાસિક વૃત્તાંત મેળવી શકાય છે. એ સઘળા ખત્રીફાના શાસન કાળમાં ભારત વર્ષમાં એક નવા યુગ ચાલ્યેા હતે. ઘશાં સે’કડ રાજ્યે નાશ પામ્યાં, સેંકડા રાજાએ હØાયા, અને પદચ્યુત થયા. તે સમયે ચારે દિશામાં હાહાકારને મહા નાદ તુતે, એ દુદાંત મુસલમાનોથી ભારતવર્ષમાં જે સઘળા હૃદયને ભેદી નાખે તેવા અત્યાચાર બનેલા છે, તે સંબધે હીંદુ ઇતિહ્રાસમાં જુદાં જુદાં વિવરણુ જોવામાં આવે છે. તે હીંદુ મુસમાન વૈરી મુસલમાનને કોઇ સ્થળે રાક્ષસ, કેઇ સ્થળે એંદ્રજાળિ અમુર કહેલ છે. તે કેટલીકવાર મુસ્કી રસ્તે સિધુ પ્રદેશથી ßિંદુસ્તાનમાં ચાલતા કેટલીકવાર સમુદ્ર રસ્તે વહુાગ્રુમાં બેસી હીંદુસ્તાનમાં આવતા હતા, ટૂંકામાં ભારત વર્ષના તે શાંતિ વિઘાતક શત્રુ કણ હતા તેના માટે ભિન્ન ભિન્ન અભિપ્રાય જોવામાં આવે છે. × ભટટેના ગ્રંથમાં વર્ણવેલ છે, જે રાશનઅલી નામના એક ફકીરે ગઢપીટલી (અજમેર) માં પૈસી માં રાજાના દર્દીના પાત્રમાં હાથ નાંખ્યા. રાન્તના હુકમથી તે. મપરાધ માટે તેની એક આંગળી કાપી નાંખી. કાપેલ આંગળી આકાશ માર્ગે ઉડી મકકામાં ગઈ ત્યારપછી તે આંગળીને ખસી પાસે આણી. ખલીકાએ તત્કાળ તે આંગળીને એ ળખી અને સધળી વતથી વાકેફ્ થઇ હીંદુ રાજના અત્યાચારથી ક્રૂ થઇ તેને મેગ્ન દંડ આપવા માટે એક સેનાદળ તૈયાર કરવા તેણે હુકમ આપ્યું, તે સેનાદળ, વેપારીએ (સાદાગર)ના છાના વેશમાં અજમેરમાં આવ્યા અને તેણે અજમીર નર્ ઉપર હુમલા કર્યો. તે સમયે અજીરને અજયપાળ નામા એક રાજા હતા તે મુસલમાનેના ગંભીર અને સખત હુમન્નાના અટકાવ કરી શકયું નહી. છતાં રસગ્રામમાં પડયે, તે રણુાંગણમાં વેદિકા બનાવવામાં આવી, તે વેદિકા ઉપર મહારાજ અજયપાળની પથ્થરમાં કાતરેલી એક પ્રતિમૂર્તિ છે તે પ્રતિમહિં સ્વરૂઢ છે. જેના દ્વાયમાં કર્યુ. ભાલું છે. તે સ્થળે હાલ અજયપાળના મેળે” એવા નામદે એક વાર્ષિક દર્શનીય મેળા ભય કે તે મેળાવડામાં મેટા ભભકાથી માયુસેાની ભીડ થાય છે અને દ્વારા માણસે તે દિવસે સાં એકઠા થઇને આનંદુથી તે દિવસ વ્યતિત કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy