SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ટાટ રાજસ્થાન. રાજા અજીતની દુહિતા સાથે ફીરકશીયરના વિવાહ. એ અયેાગ્ય અને તત્ય વિવાહ થકી જે રાજ નૈતિક કળા પેદા થયાં તેનુ વિવરણ આપણે અ૮.૩ના અધ્યાયામાં આપી ગયા, હવે તે બાબતનું વિવરણ પ્રત્યેાજન વિનાનુ` છે. એવી અયોગ્ય માગણીથી અજીતની પ્રતિશેાધપિપાસા ખમણી વધી. તેણે કુટનીતિનું અવલંબને કરી સૈયદે સાથે ભળી જઈ મિત્રતા કરી. તેમાં તેને સ્વાર્થ સિદ્ધ થયે. પાતાનુ અભીષ્ટ સિદ્ધ થયું ત્યારે અજીતે ગુજ્જરના પ્રતિનિધિની સનદ મેળવી તે સનદ લઈ સંવત્ ૧૭૭૧ માં તે ચેાધપુરમાં આયે. તે વમાં તેના પ્રધાને તૈયમસિંહની મદદથી જજીયો કર માક્ થા. સઘળે! હીન્દુ સમાજ નગરના રાજા પાસે કૃતતાના :પાશે બધાયે. સંવત્ ૧૭૭૨ માં અછત પેાતાનું રાજ્ય જોવા નીસ. અભયસિ પિતાની સાથે ચાલ્યો. અજીતસિંહ ઝાલારમાં આવી પહેાંચ્યા, ત્યાં વર્ષાકાળ ગાળી સેવાસામાં આવી પહોંચ્ચા, નિમજ તેના ભૂજ ખળે પડયુ. દેવર રજપુતો આવી. તેને શરણે થયા. તેને સ`મુખીન થવા માટે પ્રીરાજશાહ પાલપુરથી નીકળ્યેા. થીરડેરડાએ તને એક લાખ રૂપિયા આપ્યા, કયાબેના તેણે ઘેરો ઘાલ્યો, તેના અધિપતિ કર આપી તેના અનુગ્રહપ્રાર્થી થયા ત્યારપછી કાળી રાજ કેમણે તેની વશ્યતા સ્વીકારી. સંવત ૧૭૭૩માં અજીતે હલવક્રના ઝાલા સરદારને અને નવાનગરના જામરાજ * નેહરાવ્યા, જામરાજ કરના ત્રણ લાખ રૂપીયા અને પાંચ ઘેાડા આપી છુટા થયા, ત્યાંથી નીસરી અજીતે દ્વારકામાં આવી. ભગવાનની પૂજા કરી, ત્યારપછી ગામતીમાં સ્નાન કરી તે દ્વારકામાં આળ્યે. પેાતાના નગરમાં આવી, તેણે સાંભળ્યુ જે ઇંદ્રસિંહે નાગારના પુનરૂદ્ધાર કયે. ઇંદ્રસિંહ અજીતની સામે ઉભા રહેવા યાગ્ય નહેાતે. કાળચક્રના પરિવર્તનની સાથે સંવત્ ૧૭૭૪નું વર્ષ જગતમાં આવ્યું. સૈયદ અને તેના પ્રતિદ્વંદ્વી ગ્રહવિવાદમાં ગુંથાયા, હાસેનઅલી દક્ષિણ પ્રદેશમાં રહેતા હતા, અબદુલાનુ મન રાજા ઉપર વિાણ પામ્યું તે સમયે અજીત રાજધાનીમાં આન્યા હતા. સૈયદની પાસેથી તેના ઉપર પત્ર ઉપર પત્રા આવવા લાગ્યા, તે નાગાર, મેરસા પુષ્કર મારેટ અને અગરની અંદર થઇ દિલ્હીમાં આળ્યે, જતીવખતે ચારે શહેરનું સેનાખળ દઢ કરી ગયા હતા. મારવાડ રાજનું દર્શોન લેત્રા * જામ યદુળની એક પ્રધાન અને પ્રાચીન શાખા, પણ એ શાખામાં ઉત્પન્ન થયેલા ૨. પોતાને પારિમ નમશેડની ઓલાદના ગણે છે, પણ તે જાંબવતીના ગર્ભ શ્રી કૃષ્ણુથી પેદા થયેલ વાજના વધરા છે. હું ગોમતી નદી શાખામડળ પ્રદેશના પ્રધાન નદી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy