________________
સપ્તમ અધ્યાય.
થશાવતનાં મરણ ઉપર તેની પ્રધાન પટરાણીને સહમરણોદ્યોગ અને તેમ કરવામાં સરદારેનું નિવારણ, રાજાની બીજી પત્નીઓનું સહમરણ, યશવંતના મૃત્યુથી સઘળાનો ખેદ. અછતને જન્મ -યશોવંતને પરિવાર અને સામંતનું મારવાડમાં આવવું, રસ્તામાં તેઓની ગતિ રેકી અછતને લઈ લેવાની ઔરંગજેબની ચેષ્ટા સાથેની સ્ત્રીઓની હત્યા કરી, સરદારની આત્મરક્ષા. શિશ રાજકુમારની જીવન રક્ષા, ઇદએ કરેલો મુંદરાધિકાર, તેઓનું સંથી કટીકરણ, ઔરંગજેબનું મોરવા ઉપર : આબાદ નગરનું લુંટવું અને તેઓનું ધ્વંસક રણ, હીંદુઓના દેવળને રંગજેબલી પોતાના ધર્મ છોડી દેવાને રાઠોડ તરફ આગજેબને આદેશ, પ્રસ્તા માં , જજીઆ કરની સ્થાપના, ઔરંગજેબના વિરૂદ્ધ રાઠોડ અને શિશોદય રજપુતાને પડયંત્ર, યુદ્ધ વિવરણુ, મેરતીય સંપ્રદાયનું વીરત્વ, નાંદોલમાં એકીભુત રજપુત સંપત્તિનું યુદ્ધ નિધાન, રજપુતેના વિરૂદ્ધ લડાઈમાં ઉતરવાનું અકબરનું અનુમોદન; સંધિબંધન, અકબરને સમ્રાટ કહી રજપુતની ઘોષણા, ટાઈગરખાંની વિશ્વાસઘાતકતા અને તેનું મરણ; અકબરનું પલાયન અને રજપુતે પાસે તેની સહાયપ્રાર્થના, અકબરનું રક્ષણ કરતાં કરતાં દુર્ગાદાસનું દક્ષિણાવતમાં જવું, શોનીગદેવનું રાડેડ સેનાનું પરિચાલન, દ્ધપુરમાં યુદ્ધ, સાજુમા વિષાદ, વિશુચિકા અને મહામારીને આવિર્ભાવ, ઔરંગજેબની સંધિ પ્રાર્થના, શોનીંગનું સંધિમાં અનુમોદન, શનીંગનું શ્રય. ઔરંગજેબનું સંધિબંધન; યુદ્ધ ચલાવવાના ભારનું આછમને અર્પણ મારવાડમાં સર્વત્ર યવન સેનાનું અવસ્થાન, આરાવલી પર્વતમાં રાઠોડની અવસ્થિતિ, સ્થાને સ્થાને અને સંખ્ય યુદ્ધ વિગ્રહ અને અગણ્યપ્રાણિહત્યા, રાઠેડે સાથે ભઠ્ઠીનું એકતાબંધન, મેરતીય સરદાર અન્યાય ભરણુ, શિવાને અવરોધ, મુસલમાન સેનાનું પતન, નૂરઅલીએ કરેલું બે આશાની સ્ત્રીનું હરણું તેનું મરણ, શંબરમાં યવન સેનાને સંહાર, રજપુતોએ કરેલો ઝાલોરને અવરોધ.
દારૂણ પુત્ર શેકાનળમાં આત્મજીવનની આહુતિ દઈ જે દિવસે મહારાજ યશવંતસિંહે આલેકમાંથી વિદાયગીરી લીધી, જે દિવસે પાપિષ્ટ ઔરંગઝેબને એક કટે નાશ પામે, તે દિવસે ભારતવર્ષનું એક
ઉજજવળ નક્ષત્ર કક્ષશ્રુત થઈ અતળ કાળસાગરમાં પડયું. ભારતવર્ષનું ભાગ્યગમન કાળમેઘથી આવૃત થયું, સમગ્ર હીંદુસમાજ ઘેર શોકમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com