SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ટેડ રાજસ્થાન. ઉદાર કામની ખબર નહોતી. તેઓએ જાણ્યું જે દુરાચાર વનવીરે, મહારાજ સંગ્રામસિંહના નાના પુત્ર ઉદયસિંહની હત્યા કરી. તેઓ શોકાકુળ ચિત્ત રેવા લાગી. તેઓને પહેલાંથી ખબર નહોતી જે હિતકારક ધાત્રીએ, પિતાના પુત્રને જીવ આપી, સંગ્રામસિંહના વંશધરને અનંત નાશમાંથી બચાવ્યું છે. એવી ઉચ્ચ હૃદય ધાત્રીનું નામ ઇતિહાસમાં સ્થાન પામવા સંપૂર્ણ ગ્ય છે, તે ધાત્રીનું નામ પાન્ના હતું. ખીચી રજપુત કુળમાં તે સ્ત્રીને જન્મ થયે હતે. પણ પાન્નાએ, ઉદયસિંહની રક્ષા ન કરી હત, અને ઉદયસિંહના હૃદય ઉપર વનવીરની તીક્ષણ છરી પડી હતી તે મેવાડના પક્ષમાં અધિક મંગળ થાત, તેથી તેના પાપ નામે મેવાડના પ્રાતઃસ્મરણીય રાજાઓની પવિત્ર નામ માળા કદાપિ કલંકિત થાત નહી. સંતત અગ્રુપાત કરી, પ્રાણુકુમારને ચિતાનળ ઓલવી દઈ બેનશીબ પાના તે વિશ્વસ્ત હજામને શોધવાના હેતુથી કીલ્લાની બહાર નીસરી. ચિતેડની પશ્ચિમ વાહિની રેવશ નદીના તીરે, તે હજામ પાનાની રાહ જોઈ ઉભે હતે. સૌભાગ્ય વશે ચિતેડના અંદર જતાં જતાં ઉદયસિંહને નિદ્રાભંગ થયે નડી. દેવળનગરમાં પલાયન કરી, તેઓએ વીર વાઘજીના પુત્ર સિંહરાવ પાસે આચ મા. વનવરને, આશ્રય આપવાની ખબર મળે તે તે તેને ડારિત આપે. તે હેતુથી તેણે આશ્ય આપવાની સંમતિ આપી, નહિ. મને દુઃખે બીલકુલ પીવંત થઈ તે કાતર સ્વરે બે “મારે એકાંત ઈચ્છા છે કે હું રાજકુમારને આશ્રમ આપું. પણ શું કરું. વનવીર એ દુધ છે કે તે વાત તેના જાણવામાં આવે તે મારો સંહાર કરી નાખે ” મારામાં એવી ક્ષમતા નથી કે હું તેના પરાક્રમને. પ્રતિરોધ કરૂં. તેઓ દેવળનગરને ત્યાગ કરી ડુંગરપુર નામના જનપદમાં ગયાં. અને ત્યાંના શાસનકતા રાઓળ ઈશકર્ણના રક્ષણમાં રાજકુમારને રાખવા તેઓએ ચાહ્યું. પણ દુઃખ અને પરિતાપને વિષય કે તેણે પણ રાજકુમારને આશ્રય આ નહિ. ત્યાર પછી વિશ્વસ્ત હૃદય ભીલ લોકથી રક્ષિત થયેલા તેઓ, આરાવઠ્ઠના દુર્ગમ પ્રદેશમાં અને ઇડરના કુટ માર્ગ ફરી છેવટે કમલમીર કેલ્લોમાં આવી પહોંચ્યા. બુદ્ધિવાળી ધાત્રીએ, ત્યાં જે ઉપાય. તેથી પણ તેનું કાર્ય : સિદ્ધ થયું નહિ. દિપ્રાને વણીકકુંળસંભૂત આશાશાહ નામે એક જૈન રજપુત હતો. તે કમલમીરને શાસનકર્તુત્વે નીમાયેલું હતું. પાન્નાએ તેની મુલાકાત લેવા ચાલ્યું. આશાશાહે પાત્રાની પ્રાર્થના અગ્રાહ્ય કરી નહી. પિતાના વિશ્રામ ગૃહમાં બેસી તેણે પાન્નાને બોલાવી. ગૃહમાં પેસતાંજ પાન્નાએ શીશ રાજકુમારને આશાના ખેળામાં મુક્યો અને નમ્ર વચને કહ્યું “આપના રાજાના પ્રાણનું રક્ષણ કરે” પણ વિરક્ત થઈ, આશાશાહે પિતાના ખોળામાંથી રાજકુમારને કહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy