SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ અમરસિ'હનુ' સિ’હાસનારોહણ. ૨૮૭ ઉપરાઉપરી ત્રણચાર વાર સમ્રાટ જહાંગીર પરાજીત થયા. સત્રાટ જહાંગીર બહુ સત્રાસ પામ્યા. પણ તે નિરૂત્સાહ થયા નહિ. તેણે ઉપયુક્ત ઇલાજ સેના નિવેશ કરવા માટે લીધા. ઘેાડા સમયમાં તેણે એક મેાટી મેગલ સેના તૈયાર કરી. દુષ રજપુતાના શી રીતે પરાજ્ય થાય તેના ઉયાયા તે ચેાજવા લાગ્યું. અજમેરમાં જઈ રાણા ઉપર હુમલા કરવાનું તેણે સ્થિર કર્યું. તે વિશાળ સેનાના પ વિક્ષણનું સૂત્ર ખુદ જહાંગીરે પોતાના હાથમાં લીધું. સમ્રાટે પોતાના પુત્ર પારવેજને સેનાપતિના પદ ઉપર નિમ્યા. અજમીરમાં સેનાદળ એકઠું થયું,ત્યારે સમ્રાટ જહાંગીરે પોતાના પ્રીય પુત્ર પારવેજને ખેાલાવી કહ્યું“ ખચ્ચા ,, આ સમયે તારા ખળાબળના પરિચય થાશે. જોજે આજ તે ગર્વિત રજપુત વીરવરના દ ચુ કરી દેજે પણ મારી એક વાત ભુલીશ નહિ, રાણા અમર કે તેના જેપુત્ર કણ તારી સાથે સાક્ષાત્ કરવા આવે તે તું તેને ઉપયુક્ત માનથી અને સવર્ડ્સ તાથી ગ્રહણ કરજે. જો જે ! રાજ સમાન ચેાન્ય શિષ્ટાચારને વ્યત્યય ન થાય તેમ કરજે તારા ઉન્મત સૈનિકે મેવાડ રાજયની ક્ષતિ ન થાય તેમ કરજે ? સમ્રાટ જહાંગીરની આશા, આકાશ કુસુમના જેવી પરિણામ પામી, તે ફળવાળી થઇ નહિ. પાતાના સેનાબળનુ દાઢ અને આધિકય જોઇ તેણે મનમાં આણ્યું હતું. જે મેવાડપતિ અમરસિંહ યુદ્ધથી ખધ થઈ તેની સાથે સલાહ કરશે. એ રીતની અમુલક ચિંતાને હૃદયમાં સ્થાન આપી સમ્રાટ જહાંગીર બ્રાંત થઈ ગયા. દેશવરી યવનાને વિશાળ સેના સાથે મેવાડ ઉપર ચઢી આવેલા જોઇ રાણા અમરસિ’હુ પ્રચડવીય અને ઉત્સાહે ઉત્સાહીત થયા, તે પેાતાના સામંત સરદારે અને રજપુત સેનાને લઈ વવનાની સંમુખે ચાલ્યા, આરાવલ્લીના દ્વાર સ્વરૂપ એક પ્રસિદ્ધ ગિરિમામાં અન્ને સેના સંમુખ થઈ ઉસી રહી. તે ગિરિમાનું નામ ક્ષેમનર. આ સ્થળે અનેક રજપુત વીરાએ સ્વદેશના ઉદ્ધાર માટે પ્રાણ આપ્યા હતા. તે પવિત્ર ક્ષેમનક્ષેત્રમાં + વિક્રમકેસરી રજપુતરાજ પોતાના રણુ વિસારદ સામત સરદારને લઈ પ્રચર્ડ મોગલ સેનાની ગતિ રોકવા તૈયાર થઇ ગયા. અને સેના વચ્ચેઘાર યુદ્ધ થયું. વિશાળ મોગલસેના, કેટલાક રજપુતવીરાનુ પ્રચંડખળ રોકી શકી નહી. યવનસેનાના છત્ર ભગ થયા, તેના સનિકા ચારે તરફ પલાયન કરવા લાગ્યા, કેટલાક સૈનિકો રજપુતના હાથથી માર્યા ગયા. જેએ રજપુતના હાથથી પલાયન કરવામાં ખચ્ચ!, તેએ અજમીર તરફ ચાલ્યા ગયા. તે દિવસ, મેવાડના પક્ષના એક શુભ દિવસ હતા. તે દિવસ. શિશાક્રિયકુળનેા સારા મહાયાગના દીવસ, તે દિવસેમેહધમેગલસમ્રાટનીનિદ્રાભાંગી. તેનું વિશાળ સેનાદળ * ઇ. સ. ૧૯૧૧ માં એ યુદ્ધ ઘટના ઘડી. × દાસાહેબે બ્રાંતિથી ક્ષેમ નરને બ્રહ્મપુર નામે કહી દક્ષિણા પથમાં એક નગર કહેલું છે ફેરીસ્તા ગ્રંથમાં પણ અગ્રેજી અબાદમાં સાહેબે એવીરીતે અનેક ભ્ર અને સુબાદ કહેલછે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy