SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ટાર રાજસ્થાન, કહાડી મુકયું. પાપ માહુને વશવર્તી થઋ ખેામાને જે દુષ્કર્મ કર્યું હતું તેનું ફળ તેને થોડા સમયમાં મળ્યુ. ગરીબ દ્વિજકુળના શાણિતથી પેાતાના હસ્ત કલકત કરી પે:તાના રાજય સિંહાસને બેઠા ખરે પણ તેને ભેગ તે લાંબેા કાળ કરી શકયા નહી; થોડા સમયમાં તેના એક દીકરા નામે મગળે તેને સિહાસન ભ્રષ્ટ કરી દીંધા અને તેને વધ કર્યો. સામાન્ય સિંહાસનના લાભ માટે દુષ્ટપતિ મંગળે સ્વડુતે પિતૃ શૈાતિનેા પાન કર્યું ખરે પશુ તે રાજયસેગ ઘણા દિવસ કરી શકયા નહી. મેવાડના સરદારાએ એકડા થઇ મગળને સિ ંહ્રાસન શ્રુત કરી દીધા રાજ્યભ્રષ્ટ થયા પછી પિતૃડુતા મગળે ઉત્તરમેરૂની સરઢુદમાં આશ્રય લીધે, અને ત્યા તેણે લદુર્વા નામના સ્થાનના કળો કર્યો અને ત્યાં પેાતાનુ વશરૢશ્ રાખ્યું, તે દુર્વા શહેરમાં તેના વશરા માંગીય ગિલ્ફેટના નામથી ઓળખાયા. : પિતૃઘાતક મગ પછી ભર્તા2 ચિતાડના સિંહ્રાસને બેઠે તેના અને તેના પછીના રાજાઓના શાસન કાળમાં ચિઝેડની અધિકાર સીમા અનેકાંશે વધી ૭ ભાહાર ચકી બુસાર જ આવ્યા તેનું ખરૂં કુત્ર વિવરણ કેઇ સ્થલયા નીકળી આવતું નથી. માત્ર ફેરીસ્તામાંથી નીકરેછે જે પહેલ વહેલા જ્યારે મુસલમાનેા ભારત વર્ષમાં આવ્યા ત્યારે લહેરા અધિતિ ઉપર કાઇ હીં; રાઘ્ન હતા તે હીન્દુ રાજા કાણુ,અને કયા કુળમાં પેદા થયેલ હતા તેતુ' પરગુ ફેડ્ડીસ્તામાં નથી. ખલીફ્રાઅલમનસુરના( ઇ.સ. ૭૬૧ )શાસનકાળમાં પેશાર અને કરમાનના અધાને એટલા બધા પરક્રમી થઇ પડયા હતા કે તેઓએ સિંધુના એ,ળાંડી લાડુરના હિંદુરાજ પાસેથી અનેક રાજય લઇ લીધાં તેઅો તે સમયે ઇલમ ધર્મા દિક્ષિત નહે!તા ખલીફા સેનાપતીએ તેઓને મદદ આપવા જાબાલીસ્તાનમાં આવ્યા હતા. લડાઇમાં હિંદુ રાજને પરાજય થવાથી તેઓના વચમાં સન્નિપત્ર થયું સધિપત્રમાં એવુ મુકરર થયું જે સિંધુના પશ્ચિમ પ્રાંત ઉપર આવેàા સળા પ્રદેશ અક્ાન લેકને આપવા તેઅં,એ ત્યાં રહી વિદેશીયો લેક થકી ભારતવર્ષની રક્ષા કરી. તે સરહદના રક્ષગુ માટે કહીદ વન ગિરિમાર્ગે એક મેટા કિલ્લ્લા બનાવી ત્યાં તેઓએ રક્ષક તરીકે રહેવુ અને તે સચિપત્રના લેખના અનુસારે તે ગિરિમાર્ગના શિર્ષસ્થાને વિખ્યાત ખાખર નામને કિલ્લા તૈયાર થયા. લાહેરના રાજા સાથે એ સધિપત્રથી અનેક દિન અફગાન લોકો બધાયેલ હતા. ને બન્ને રાજ્યે અલેગીનના શાસન સમય ઈ. સ. ૯૭૬ સુધી પરસ્પર મિત્રભાવે રહ્યા આલબીરૂની નામના એક ઐતિાસિક પડિતના નૃતાંતથી જાણવામાં આવે છે જે પ્રોસ્ટીય દશમા સૈકામાં કામુક અને લાહેરમાં એક દાદુ રાજવંશનું અધિપંય હતું. તેમાં જયપાળ નામને એક અધિપતિ હતા. જયપાળના પુત્ર અનČગપાળની મુદ્રાઓમાં તે સાત ઉલ્લેખ છે. મહારાજ ગામાનના રાજ્યમાં સા વર્ષ ઉપર એટલે .ઇ. સ. ૯૭૬ માં જયપાળતેા જન્મ હતા એટલે અનુમાન થાય છે જે મહારાજ સામતના કુળમાં બુસા નામે કહેવાતા તાવા જોઇએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy