________________
દ્વિતીય અધ્યાય.
મહારાવ ગુમાનસિંહ, જાલીમસિંહ, તેને જન્મ, તેનું ળાખ્યાનનું અને ઉન્નતિનું વિવરણ તેની પટ્ટુપુતિ, કાટા રાજ્ય છેાડી, મેવાડમાં તેનું જવું, રાણાના તાબામાં પદ પ્રાપ્તિ, ભરાડાના વિરૂધ્ધ જાલીમસિંહનું અસ્ત્રગ્રહણ, આરત થઇ જાલીમસિંહનું રણસ્થળે પડવું, કોટામાં તેનુ પ્રયાગમન, મરાઠાનું આક્રમણ, ભુસૈનીનું તેશન, યુકેનીની રક્ષા માટે એક સામત સમિતિનું વીરત્વ અને આત્માસ, સુકીતને સેના સંહાર, જાલીમસિ ંહને નિયોગ, તેનુ સંધિ સ્થાપન, પુર્વ ક્ષમતાની પુનઃપ્રાપ્તિ, કેલવારાના જય, રક્ષકનું સંકટ, તેના વિઘ્ને પયત્ર, પ્રાચીએ નું ભરણુ. હારસરદ્વારાનું નિર્વાસન, મેસાંઇ સરદારનું યયંત્ર, મેશાઈ શરદારાને પરાજય, અને એક મદિરમાં તેનું આશ્રય ગ્રડણ, તેને પ્રાણ સંહાર, પ્રપ`ચમાં મહારાવના ભત્રીજાને સંબંધ. તેમાના કારારાધ અને મૃત્યુ, રાજ પ્રતિનિધિના જીવન માટે પ્રચ સ્ત્રીલોકેાના પ્રપંચ જાલીસિહની સતર્કતા.
સંવત્ ૧૮૨૨ ( ઇ.સ. ૧૭૬૬)માં ગુમાનસિંહ પિતૃપુરૂષની રાજ ગાદી ઉપર બેઠા. તે સમયે તેનું પૂં થાવન હતુ. ઉત્સાહ સાહસ અને જ્ઞાનના આ લેકે તેનું ઉન્નત હૃદય સારૂં સુધરેલુ હતુ. રાજનીતિશાસ્ત્રમાં તેની વિલક્ષણ સુજ્ઞતા હતી. તે ગંભીર રાજનૈતિક જ્ઞાનની મદદે તે પેાતાનું રાજ્ય સારી રીતે ચલાવી શક્યા હત. તે સમયે દક્ષિણ પ્રદેશથી જે કાળ મેઘજાળ પેદા થઈ ધીરે પીર રાજસ્થાન તરફ આવી હતી તેના માટે જાલીમિસ' સતક હતા. પ્રત્યે ન આબુ હત તે તેને તે નિરોધ કરી શકત. પણ વિધાતાએ તેને અધિક દિન રાજ્ય શાસન ચલાવવા દીધું નહિ. થેડા દિવસનાં કાર યમ દંડ તેના ઉપર પડયા. મહારાવ ગુમાનસિંહ પોતાના બાળક પુત્રના હાથમાં કાટાનુ રાજ્ય સોંપી ચમન' કઠોર અનુશાસન પાળવા તત્પર થયેા. આ સમયે કોટાના કર્યાં હતા જાલીમસિંહનું ચરિત વવું ચાગ્ય છે. એ જાલીમસિંહની જીવની કોટાના વિષ્ય ઇતિહાસ. અડધા સૈકા સુધી રજપુતાનાના વિસ્તરગ ભૂમે તેણે જે સઘળાં વિસ્મય કર અલાકિક કા કા તેનું વિવરણ વાંચવાથી ચમત્કૃત થઈ જવાય તેવુ છે. જાલીમસિંહની પ્રતિજ્ઞા અમાનુષી હતી.
જાલીમસિંહ ઝાલા ગાત્રીય રજપુત હતેા. સંવત્ ૧૭૯૬ ( ઇ.સ. ૧૬૪૦) માં તે જન્મ્યા હતા એ વર્ષોમાં ભારતવર્ષમાં એક નવા યુગમાં અવતારણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com