SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ-વાંકાનેર. ૬૪૩ કાંઈપણ કાર રાખી નહિ, બને પક્ષના દળ વગેરે નામના સ્થળે લડવા ઉભા રહ્યાં. બન્ને દળ વચ્ચે ઘોર યુદ્ધ ચાલ્યું, છેવટે ત્રણ હજાર ભટ્ટ રજપુત યુદળે પડયા, જય પરાજયનાં કાંઈ પણ ચિન્હ જોવામાં આવ્યાં નહિ, છેવટે સુરતસિંહ જયી થયે. તેની સઘળી બાધા અને વિપતિ દુર થઈ. તેને રાણાપહરણને માર્ગ મેકલે અને સાફ થયે. તે જય ચિન્હન? રામરણ માટે તેણે ફતેગઢને કીટલે સ્થાપે, અપવૃત સિંહાસન ઉપર નિષ્કટેક થઈ બેસી સુરતસિંહે દેશ અને વિદેશમાં પિતાની સત્તા અસુચ્છ રાખવા પ્રતિજ્ઞા કરી પ્રચંડ વિદાવત ઉપર હુમલે કરી તેની ભૂમિ ઉપરથી તેણે પચાશ હઝાર રૂપીઆ કર લીધે. ચુર નગરના અધિવાસી ઓએ સુરતસિંહને મદદ આપવાની પ્રતિજ્ઞા કરી સુરતસિંહની અત્યાચાર કહાણી દેશમાં પ્રસિદ્ધ થઈ. એ ઘટના પછી થોડા દિવસ ઉપર તીયાના કેરાણી સરદાર અને તેના અધિપતિ વચ્ચે ઘેર વિવાદ થયે. તે અધિપતિનું નામ ભાઉવાલખાં હતું. કેરાની સરદારે ભાઉવાલખાંનું દમન કરવા સુરતસિંહની મદદની માંગણી કરી. એ ઘટનાથી સુરતસિંહની ઉનતીને સુગ આવ્યા. એ સમે દુદાંત દાઉદ પુત્ર અનેક દરજે દનિત થયા, સુરતસિંહ કેરાની સરદારની મદદે ઉતયે, બન્ને દળ વચ્ચે યુદ્ધ ચાલ્યુ. તે યુદ્ધમાં શઠેડ સેનાએ જય મેળવ્યો. વિપક્ષ દળો મેજગઢ કલાજીતાઈયે, એક ભટ્ટીની વહે તે કિલ્લાને જય કર્યો હતો, જેનું નામ ઇંદુસિંહ હતું, ઇંદુસિંહ વિકાનેરને પ્રધાન સેનાનાયક ગંભીર રાત્રીને મેજગઢને કોટ ઓળંગી કીલ્લા મહેલી સેનાને અને સેનાધ્યક્ષક મહમદમરૂપ કેરાનીને સંહાર કર્યો, અને તેની વનિતાને કેદ કરી. તેણે વીકાનેરમાં આણું તે વનિતા પાંચ હજારરૂપીયા, અને પાંચસો ઉંટ આપી છુટી મોજગઢને કબજે કરવા ઇદુસિંહે જે વીરત્વ બતાવ્યું તેથી તેની કીતિ અચળ રહી. જે કેરાની સરદાર વાંકાનેરમાં શરણે થયે, તેનું નામ ખુદાબક્ષ. દાઉદપુત્રની પ્રસિદ્ધ જાયગીરી. તયારે તેની ભૂમિ સંપતિ ત્રણ સરદાર અને પાંચસો સૈનિકોને લઈ ખુદાબક્ષે સુરતસિંહને આશ્રય લીધે, તેને દિલાસો આપી સુરતસિંહે કહ્યું કે “તમે મને સહાય આપ, તે હું તમને સહાય આપવા કસુર કરીશ નહિ ” જુઓ તમે મારી મદદથી તમારું આધિપત્ય સિંધુ નદી સુધી ફેલાવે છે કે નહિ ” સુરતસિંહે તેને આદરથી ગ્રહણ કર્યું તેના ભરણ પોશણ માટે જેઈને બંદોબસ્ત તેણે કર્યો. ત્યારપછી ખુદાબક્ષની મદદ માટે મોટી સેના તૈયાર થઈ, ચારે દિશાએથી વીકાના સંતાને યુદ્ધ સજજાથી સજાઈ વકાનેરમાં આવવા લાગ્યા. એ રીતે થોડા સમયમાં ૨૧૮૮ સ્વારો પ૭૫૧ પાયદા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy