________________
ચતુર્દશ અધ્યાય.
રાજા ભીમે કરેલ ગાદીનુંઆક્રમણ, તેના પ્રતિદ્રી જાલીબના પરાભવ, ખીન્ન પ્રતી દીને પ્રાણસ હાર-એક માત્ર માનસિ ંહનેબચાવ, ભાસિંહ ઝાલોરનો અવરોધ. સેનાબળને સ’ગ્રહ કરવાની ચેષ્ટા, તેના આરતઆહાર સરદારે કરેલું રક્ષણ, રાન્ન ભીમસિંહે કરેલ સરદારની અવમાનના, તેઓને ક્ષેાભ, મારવાડનો ત્યાગ કરી તેનું બીજા સ્થળે જવું, નિમજનું આક્રમણ, ઝાલોરનું સંકટ, ભામિસંહનું આકસ્મિક મરણ, મરણનું સ ંભવનીય કારણ, રાજા માનિમ હતો અભષેક, પાકણના શિવસ હતો વિદેહ, ચ'પાશુનીનું પડયંત્ર, ભાભિસ’હતી વિધવા પત્નીનો અને પ્રકાશ, રાજા માનસિંહ સાથેબદોબસ્ત,ભીમસિંહની વિધવા પત્નીના માટે એક પુત્રનો જન્મ, નાજા જન્મેલા બાળકનું પાકર્ણમાં પ્રેરણ, તેને અસાન વારા, તેનું નામ કરણ, માનિસ ંહતા અયોગ્ય પક્ષપાતિના ધ કુળના જન્મ પ્રચાર, ચંપાવતના સબંધ ત્યાગ, પોતે કરેલી પ્રતિજ્ઞા પાળવા માટે માનિસંહ તર” સરદારીનો અનુરોધ, જનનીના પુત્રના અસ્વીકાર, શાવના પ્રપ`ચ. ધ કુલને લને તેનું જયપુરમાં જવું, ધલને મારવાડના રાજા કહેવાના જયપુરાધિપતિ સ્વીકાર. અપનૃપતિને કેટલાક સરદારાની મદદ, વીકાનેર રાજાનું તે પક્ષનું સમર્થન, રણક્ષેત્રમાં યુદ્ધ સર્જા, ડાલકરના સંલકા વ્યવહાર, પ્રતિસેનાદળનું પરસ્પરના વિરૂધ્ધ ઉભા થવું, સરદારના ભાંનિસ હને ત્યાગ, માનસિંહની આત્મહત્યા કરવાની ચેષ્ટા, તેનું પલાયન, ચેાધપુરમાં જેવું, આત્મ રક્ષા માટે ઉયોગ, સ્વાતિ તરo તેના સંદેહ, તેની પ્રવંચનાં પર્વચિત સરસરા એમ પકાળ પંકુલનો આશ્રય. નગરના અધિકાર અને તેની લુંટ, ઘેરા ધાલનારનું કષ્ટ, મીરખાંનું કોશલ, મારવાડ થી પલાયન, તેની વાંસે જયપુર સેનાપતિનું જવું, યુદ્ધ, કવહુ સેનાપ્રતિવા વિનાશ અને જયપુરના, અવરાધ, રાજાનું સકટ, જોધપુરના ઘેરાના ત્યાગ, આત્મરક્ષણ માટે લાંચનું દાન, માનમિહના અધીને મારખાંનું પદગ્રહણ, માનસિંહનું ચાર સરદારા સાથે ોધપુરમાં. જવું.
1
વિજયસિંહના મૃત્યુના ખબર જલદીથી જેશલમીરમાં લીસિહની પાસે પહોંચ્યા. તેણે તરતજ રાજધાની તકૂ કુચ કરી. અને બાવીશ ધડીના અંદર તે ચેધપુરમાં આવી પહોંચ્યા. તે ચૈત્રખપુરમાં આવી કીલ્લામાં જઈ એકદમ રાન્સિસ - હાસને બેઠા. જે સમયે ભીમસિંહ ગાદી ઉપર બેઠા તે સમયે મારવાડનો ઉપયુકત ઉતરાધિકારી લખસિયું. રાજધાનીના મેરતાના દરવાજે છાવણી નાંખી
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com