SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ રાણા સંગ્રામસિંહ વી ૩૫૫ પોતાની સેનાએ મેગલની સેના સાથે એકઠી કરી દીધી, પણ તેથી તેઓને મનારથ સિદ્ધ થયા નહિ. આમીરઉલઉમરાએ યુદ્ધક્ષેત્રે પ્રાણ ત્યાગ કર્યું. ઉજીર અને સમ્રાટને બાંધીને નાદીરશાહના ચરણ પાસે રત્નું કાઉજીરની કૃતાનાથી આજ દિણીશ્વરની એવી શૈાચની દુર્દશા થઇ પડી, મહમદશાહે, સધિ કરવા નિઝામને નાદીરશાહ પાસે મેકલ્યા. સ`બિંધન સ્થિર થયું, પણ દુરાચાર સૈદ્યતખાંએ પ્રપ`ચ કરી તે મધન બ્યૂ કરી દીધું. છેવટે પાતાતાના પગમાં કુઠારાધાત કર્યો. ક્રુત સૈયદતમાંએ, નાદીરની અસ્પૃહા વધારવાના હેતુએ, નાદીરને જે નિઝામે આપની સાથે છેતરપીંડી કરી છે, રાજકોષમાં તેની પાસે પુષ્કળ ધન છે. ” દુષ્ટની વાત ઉપર નાદીરશાહના સ`પૂર્ણ વિશ્વાસ બેઠા. તેની દુર્રમ દુરાકાંક્ષા સોગણી વધી પડી. 66 નીઝામની સાથે જે સંધિ થયેા હતો, તે સધ નાદીરશાહે તાડયા. બેનશીખ મહમદશાહની સઘળી આશા ભાંગી પડી. પિશાચ, નાદીરશાના સઘ્રિ સૂત્ર ઉપર વિચાર કરી ભરૂસા રાખી તેણે ખાત્રી કરી હતી. હવે વશેષ પીડા ભાગવવી પડશે નહિ. પશુ તેની તે ખાત્રી વ્ય અને અસત્ય થઈ પડી. સુધિપત્ર ફાડી નાંખી દુરાચાર નાદિરે, વિજીત દિીશ્વરને મોટા દભ સાથે પોતાની છાવણીમાં લઈ લીધા. અને વીરવર તૈમુરના સિંહાસન ઉપર બેસી ઈ. સ. ૧૫૪૦ના માર્ચ માસના આઠમા દિવસે પોતાના નામની મુદ્રા ચલાવી. મોગલ સામ્રાજ્યના ઘેાર અતવિપ્લવના સમયે, રાજ્યષમાંથી પુષ્કળ પૈસા ખરચાયા. અને પ્રતિદ્ધિ રાજકુમારી, રાજ્ય લેવાના લાલેખક્ષીસ લાંચ વીગેરેમાં પુષ્કળ દ્રવ્ય ખરચવા લાગ્યા. રાજ્યકાષમાં જેટલા પૈસા હતા તેટલા પૈસા નાદીરશાહને મળ્યા. તે પણ તેની દુરાકાંક્ષા હલકી પડી નહિ. તેણે ચારે દિશાએ ઘેષણાના પ્રચાર કર્યાં જે જ્યાંસુધી હજી સાડા ત્રણ કરોડ રૂપીયા મને નહિ મળે ત્યાં સુધી હું ભારતવર્ષ છેડવાના નથી. જો ભારતવર્ષ છોડાવવુ હોય તે તેટલા પૈસા આપે.” તે ઘષણા પ્રચારીત થઇ એટલામાં યમદૂત સરખા પારસીએ હાથમાં તલવાર લઈનગરની ચારે તરફ ભમવા લાગ્યાં. અતિ કઠાર અત્યાચાર કરી. પુષ્કળ પીડા આપી,તેઓએ પુરવાસીના ધનરત્ન લુંટી લીધાં, તેઓના પૈશાચીક પ્રપીડને નગરમાં હાહાકાર ધ્વની થઈ રહેસે.. પીડા પામેલ પુરવાસીઓ, દાવદગ્ધ હરણની જેમ પ્રાણુ ભયે ચારે તરફ પલાયન કરવા લાગ્યા. પણ પલાયન કરી કયાં જવું ! તેનું રક્ષણ કેણુ કરે! રક્ષણ કરનાર કાઇ રહ્યું નહિ. સઘળા લેકે આજ ડાવનાના થઈ ગયા. સઘળાએ પેાતાના *દુષ્કૃત નાદિરશ હે ભારતવર્ષનું બહુ ધન પણ કર્યું. મહાત્મા રાડ સાહેબ કહે છે જે નગદ રૂપીયા અને સૈાના રૂપાં મેતી મણી વગેર નળી એક દર ચાર્ટ'શ કરોડ રૂપીયા તે લઈ ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat '૧ ' ' www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy