________________
ચતુર્થ અધ્યાય.
યશલમીરના ખંડેરમાં મેહરાર રાડ રજપુતને વાસ. ભટ્ટવીર ૬૬એ કરેલા તેને પરાજય, શ્રી શત્રુ સાથે તેનું બૈરાચરણ, યશલમીરના બીજીવારને પધ્વંસ. ૬૬નું મરણ ભારતવર્ષનું મોગલનું અભિયાન ભટ્ટિરાજકુમારની સ્વાર્થીનતા પ્રાપ્તિ. રાવલ ગરિસંહે કરેલી યશલમીરની પુનઃપ્રષ્ટિ. દેવરાજને પુત્ર કેહુ. તેને ભાગ્યોદય. તેનું ૨ વલ ગર્– સિહની વિધવા પત્નીએ કરેલ દત્તક ગ્રહણ. ગરસિંહતી ગુમ હત્યા. કેવુડનો રાજ્યાભિષેક. વિમળાદેવીને ચિતાગ્નિમાં પ્રાણત્યાગ, હામીરના પુત્રોને કેહુડના ઉતરાધિકારી રણાએ આદેશ મેવાડ થકી જૈત પાસે વિવાહ પ્રસ્તાવ. સબંધ ભંગ. ભાઈ એનું મરણ, રાવ રાણિંગદેવની અનુશાચના. કેહુડના સંતાન. જ્યેષ્ઠ પુત્ર સામનું ગિરાયમાં જાવું. પિતૃહત્યા બદલા લેવા રાવ રાણિંગદેવના પુત્રોની મુસલમાન ધર્મેદિક્ષા આભેરીયા ભટ્ટજપુતા સાથે તેઓનુ` સંમિશ્રણ, કૈલુન. ખાડાવમાંથી દાયદનુંદૂરીકરણ. ગારા નદી ઉપર કેંલુને કરેલ કીરા નામના કીલ્લા તેના ઊપર લાંગાહાનું આક્રમણ. તેના હાથે મેાહીલ અને ચાહીલને પરાભવ. પંચનઃ પ્રદેશમાં આધિપત્યના વિસ્તાર. સેામવશમાં કૈથુનનો વિવાહ, મેામવંશનું વિવરણ, સામલેાકેા ઊપર તેનું આક્રમણ. પોતાના રાજ્યના સીમાનિર્દેશ. ફૈલુંનનુ મૃત્યુ. ચાચિકને અભિષેક. માહાટમાં તેનુ રાજ્યસ્થાપન. મહીપાળના પરાજય. અશ્વિની કાટ. તેની આનુમાનિક સ્થિતિ ભુમિ, શાતુલસીર સાથે વિવાદ. તેનું ળ, હૈદતખાં સાથે સ ંધિ બંધન રાવ ચાચિકતુ. પીલીલાંગ આક્રમણ. ખાંકનું વિવરણ, લાંગનું પરાક્રમ. વ ચાચિકનું દુ:ખ. મુલતાન રાળનું યુદુમ આદુ લ. દુનીયાપુરમાં જવું. પોત પોતના યુ. મંગળાચરણ ખડગ પુજા, ચાધિકત્તે સંઘ પ્રાણત્યાગ, તેના પુત્ર કુંભનુ પ્રતિશેોધ ગ્રહણ, ધારીલે કરેલ ધુનીયાપુરની પુનઃપ્રતિા. કિરીટે તેનું જવું. લાગ અને મેલુચનું આક્રમણ. તેએને પરાજય. રાવવીરશીલ સાથે રાવલ વીરિસ હની મુલાકાત, બાબરે કરેલ મુલતાન જય. પંજાબના ટ્ટિરજપુતાની મુસલમાન ધર્મની દીક્ષા. રાવલ વીરિસંહ, જૈત, નુનકર્યું., ભીમ, મનેાહરદાસ અને સુખસિ ૯.
ચૂશલમીરના તે શેચની અધઃપાત પછી મેહરાર અધિપતિ પરાક્રમ શાળી થઈ પડયે જેનું નામ મલેાજી હતું, મલાજીના પુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com