SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ટાડ રાજસ્થાન. લાકાએ, તેઓના ગ્રંથમાં તેને “ કાંગાનના- લામ્રીખાં ” એવા નામે વર્ણવેલ છે. તે લાશ્રીખાંના કૈાશલથી બહાદુરે, ચિતાને સર્વ નાશ કરી પોતાની ધારેલી મુરાદ ફળીભુત કરી. લૈચાક્ષેત્રે વિક્રમજીતના પરાસ્ત કરી. વિજયી બહાદુરે તે પ્રચંડ સેના લઇ ચિતોડ ઉપર હુમલા કર્યાં. ચિતાડના આજ ધાર સંકટ કાળ આવી પડયા. આ સકટમાંથી ચીતાડપુરીના કાણુ ઉદ્ધાર કરે ! શિશાદીય વશનું માન સભ્રમ કાણુ ખચા રાખે ! સ્વદેશ રક્ષાના માટે સ્વદેશ પ્રેમીકના પવિત્ર મત્રે પ્રણાદિત થઇ જે કેટલાક રજપુતેા શા સાથે તૈયાર હતા. તે રજપુતની સંખ્યા, યગ્નની સેનાના મુકાલે મુડીભર હતી. અનંત સાગરની પાસે જેમ એક પાણી બુડમડીચુ તેમ ચવનની સેના પાસે, રજપુતની સંખ્યા હતી. પણ ભગવાન કાગડા નામે શપથ કરી. પ્રાણ આપી યુદ્ધ કરવા તેઓએ પ્રતિજ્ઞા કરી, અને ચડ રણવાદ્ય ખજાવી. તેઓએ શત્રુઓના વિક્રમવન્તિ સળગાવ્યેા. બહાદુરશાહની કાલાંતક તાપાના અવાજથી પૃથ્વી રસાતાળ જાવા લાગી. પ્રકૃતિ સ્તબ્ધ થઇ જાણે કે થેાડા સમયના માટે જગતનું અસ્તિત્વ લેાપ પામ્યુ હાય નહિ. એમ થયું રજપુત વીરા ખમણા ઉત્સાહે ઉતસાહીન થઈ. સિંહનાદ કરી ગઈ ઉઠયા. ખાણના સમુહ ફૂંકવા લાગ્યા. તેના લક્ષ ભ્રષ્ટ થવા લાગ્યા. યવાના અનાના ધ્વનિ, ગાજી ઉઠયા. તાપાના ધુમાડાથી રણસ્થળ છવાઇ ગયું તે સ્થળે કોઇ વસ્તુ નયન ગેાચર થતી નહેાતી. કેવળ અંધકાર છવાઇ ગયું. એ રીતે મહુ ક્ષણ હીંદુ મુસલમાનનુ યુદ્ધ ચાલ્યું. તે યુદ્ધમાં ઉભય પક્ષના અનેક સૈનિકે માર્યા ગયા. મહાદુરશાહને ચિતાડ હસ્તગત થયું નહિ, છેવટે ચતુર લાખ્રીખાંએ વીકાગિરિના નીચે એક મોટી સુરગ ખાદી. તેમાં દારૂ ભરી તે સળગાવી દીધી. હઝારા વન્દ્ર જેવા નિનાદકરી દારૂ સળગી ઉડયેા. તે થળે હારવ’શીય રાજવીર અનરાવ, પેાતાના પાંચસો નિકાને સગે લઇ લડતા હતા. તે સુરગના ફુટવાથી કિલ્લાની પીસ્તાળીશ હાથ જમીન ઉડી ગઇ. તે પ્રદેશ તુટી જવાથી અને પૃથ્વી ઉડી જવાથી અર્જુ નરાવ તેના પાંચસે સૈનિક સાથે ત્યાં મરી ગયા ચિતાડના કિલ્લાના એક ભાગ થવાથી વિલક્ષણ રીત તુટી ગયા. શત્રુએ તે તુટેલા ભાગના દ્વારથી સિંહનાદ કરી અદર પેસવા લાગ્યા. તે સમયે પણ ચિતાડપુરી વીર શુન્ય નહેતી. તે સમયે * મહાત્મા ટોડ સાહેબે તે *ગાન નિવાસી ( પીર’ગી ) પેટુગીજ વીર ભાદેગામાના એક ટાળા માંહેલા સનિક ગણ્યા છે. પણ જે સમયે ( ઈ. સ. ૧૫૩૩ બહાદુરશાહે ચિંતાડ નાશ કર્યો તે સમયથી બહુ પુર્વે ભાસ્કેાદેગામા મરી ગએલ હતા. એટલે કે તે લાબ્રાખાં વાસ્કોદીગામાના પછીના કોઈ પોટુ ગીજના વીકના ટાળા માંડેલા કામ નાવીક હાવા જોઇએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy