SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ ટાડ રાજસ્થાન. રજપુતના મુખ્યપાત્ર સરદારસિંહ સિંધીયાની સભામાં રાણાના પ્રતિનિધિ નીમાઇ રહેા. અખજીએ, સિંધિયાના મંત્રભવનમાં પાછુ ઉંચ્ચાસન મેળવ્યું મેવાડપતિએ અગાઉ અબજીના પ્રતિદ્વિ લાલુખાની મદદ કરી હતી. તે અમજી ભુલી ગયા નહતા. રાણાના તે વ્યવહારથી અ'ખજીના હૃદયમાં અગ્નિ સળગતા હતા. તે અગ્નિ પ્રશમિત્ત થયે નહોતા. આ ક્ષણે તે પ્રચંડ વેગે સળગી ઉઠયે તે હૃદયાગ્નિની વીકટ જવાળાથી અતિશય પીડા પામી તે પ્રતિશેાધ લેત્રા ઉન્મત થઈ ગયા. પ્રધાન પ્રધાન મરાઠા સેનાપતિઓને મેવાડ ભૂમિ વહેંચી આપવા તે ઉદ્યાગ કરવા લાગ્યા. પણ તેના તે ઉદ્યોગ સફળ થયેા નહિ. તેના તે પાપમય વિચારે જોઈ શક્તાવત સરદાર સંગ્રામસિંહ તેના એક કાર્યમાં વિઘ્ન આપવા તૈયાર થયા. અને હાલકર સાથે એકઠા થઇ ગયા. તે પોતાના વિચાર પાર પાડવા તૈયાર થયા. સંગ્રામસિંહ કરતાં વધારે સત્તાવાળા એક આશામી અખજીના વિરૂધ્ધ ઉભા થયા. તે દુરાચાર પ્રભુપત્ની બાઇજીખાઈ. ખાઈજીખાઈ રજપુત શત્રુ સિધીઆને પરણી હતી ખરી પણ તે રજપુત જાતિના ગારવ અને સમાન જોવામાં અંધ નહેાતી. રાજસ્થાન સઘળા પ્રદેશની તે પૂજા કરતી હતી. તે જાણતી હતી જે મેવાડ ભૂમિ હીંદું સ્વાધીનતાની લીલાભૂમિ. પ્રસિદ્ધ કૃરનિતિજ્ઞ ગુરજીરાવ. ખાઈજીખાના પિતા થાય. દુરાચાર પિતાના આરસે જન્મ લીધાથી શું થાય ! ખાઇજીખાઈ સ્ત્રી કુળમાં શીરેામણી હતી. દુવૃત્ત અખજીના દુરભીસધી જાણી તેને વિક્ળ કરવા ચેષ્ટા વાળી થઈ અને સઘળી રજપુત જાતિને એક સુત્રે બાંધી દેવાને પ્રાયાસ કરવા લાગી. જે ચંદાવત અને શક્તાવત પરસ્પરના ઘેર શત્રુએ. આજ મેવાડના સાભાગ્યે તેઓએ પરસ્પરના વિદ્વેષ ભાવ છેડી દીધા, ચ'દાવત સરદાર સરદારસિંહ પોતાના પ્રતિદ્ધિ સંગ્રામસિહ સાથે એકઠા થઈ દુષ્ટ અબજીના દુરભીસધી વ્યર્થ કરવા તત્પર થયા. ચદાવત અને શકતાવત ૫ચાલી કીસનદાસ સાથે એકઠા મળી હોલકર પાસે ગયા. અને ગવના સ્વરે બાલ્યા, મહારાષ્ટપતિ ! આપે મેવાડ ભૂમિ વેચી દેવા અબજીને કહેલ છે. તેનું તે વાકય સાંભળી હાલકર અત્યંત વ્યથિત થયા. તે સમયે સઘળી મેવાડભૂમિએ મેવાડપતિ રાણાની દુરવસ્થા તેના હૃદયમાં ઉતારી. તેણે વજ્ર ગંભીર સ્વરે કહ્યું. ના ના ! તે અનેતેવુ નથી, હું આપની પાસે શપથ કરી કહું છું જે મેવાડની એવી દુર્દશા હું થવા દઈશ નહિ. તમે સહ એક પ્રાણ થાઓ. દીર્ઘકાળની શત્રુતા ભુલી એક બીજાને હૃદયમાં ધારણ કરો, અને એકત્ર કસુંબા પાણી પી એક પ્રાણના પરિચય આપે. હોલકરના વાકયથી સઘળા આશ્વસ્ત થયા. હાલકર ચંદાવત અને શકતાવતને સાથે લઇ સિંધીયાની સભામાં આણ્યે. તે શાંત અને ગભીર ભાવે ખલ્યેા, “ રાણેા કેવા ઉંચા કુળમાં જન્મ્યા છે તે આપ સારી રીતે જાણા છે, આપણા જે પ્રભુ છે તેને રાણા પૂજ્ય પ્રભુ છે. ત્યારે તેની '' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy