SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ભાપાની જીવન વૃત્તાંત, દેવના પવિત્ર દેવાલયની ભી'ત ઉપરથી એક શિલાલિપિ માલુમ રાયેલી શિલાલિપિની મદદથી તેના સઘળા સદેહુ દૂર થયા. તે, તે વાદી મતનું સમન્વય સાધન કરવામાં કૃતકાય થયા. તે શાલિપમાં સંવત્ નામના એક સ્વત’ત્ર સવા ઉલ્લેખ ને. તે સ ંવત્ માદિત્યના સવા ત્રણસો પચેતેર વર્ષે પ્રચલિત હતા. ,, ઉપર આપણે કહી ગયા છીએ જે સવત્ ૨૦૫ ના વર્ષમાં વધ્રુભીપુર વિઘ્નસ્ત થયું. આ સમયે નિશ્ચય રીતે માલુમ પડેછે કે તે સવત્ વલુબી સ ંવત્ હાવા જોઇએ. વળી વહૂબી સવત્ વિક્રમ સંવત્તા ૩૭૫ વર્ષે શરૂ થયે છે, એટલે કે ૩૭૫+૨૦૧=૫૮૦ વિક્રમાદિત્યના સ ંવત્ ( ઇ. સ. ૧૨૪ ) માં મ્લેચ્છેાથી વધુભીપુર વિધ્વસ્ત થયું. 6% પડી. તે- સ્વસઘળા વિષ “ વધુબી પ્રસિદ્ધ વિક્ર વળી માર્યવશીય નૃપતિની શાસન “સંક્રાંત શિલાલિષિથી માલુમ પડેછે જે ૭૭૦ વર્ષે બાપ્પારાએળના જન્મ થયા. એ ૭૭૦ માંથી ૫૮૦ માદ કરીએ તે ૧૯૦ બાકી રહેછે. માત્ર એક વર્ષ તેમાં મેળવીએ તેા ભટ્ટ કવિએ એ નિરૂષિત રેલા સવજંતુની ખરેખર આર્વા લાગે છે. સ. ૧૯૧માં બાપ્પારાએળના જન્મ થયે એટલે કે અમે જે સંવત્ ૧૯૦ ના નિશ્ચય કરેલ છે તેમાં એક વર્ષની ન્યુનતા આવે છે, ટુંકામાં એવા વિષય નિરૂપણ કરવામાં એક વર્ષનું ન્યુનાધિકય સ્મૃતિ સામાન્ય બાબત ગણી શકાય. જે સમયે બાપ્પા, ચીતાના સિંહાસને બેઠા તે સમયે તેની ઉમર ૫દર વર્ષની હતી. પણ ઉપર માત્ર એટલુ' પ્રદર્શીત થયુ છે જે તેનુ જન્મ વર્ષ માર્ય શિલાલેખાકત વર્ષથી એક વર્ષ ન્યુન છે, અર્થાત્ તેના જન્મકાળ સંવત્ ૭૬૮ વર્ષમાં છે. એટલે કે સ. ૭૬૯+૧૫=૭૮૪ ( ઇ.સ. ૭૨૮ ) માં ગિšાટકુળ *સરી બાપ્પાાએળ, ચિતાડના સિહાસને બેઠો અને તેજ વર્ષમાં ચિતમાં ગિલ્ડાટકુળનું આધિપત્ય થયું; તે સમયથી માંડી ક્રમાગત અગીયારસે વર્ષ સુધી મેવાડના સિંહાસને એકદર ૫૬ રાજાઓએ રાજ કર્યું. ગિલ્ડે ૮ કુળ તિલક વીરવર બાપ્પારાએળના આવિર્ભાવના પ્રકૃતકાલનિમાણુ થયે તેમાં રાજસ્થાનના ભટ્ટ કવિની - કૈાશળ રચિત કલ્પનાજાળ પુષ્કળ હાવાથી, તે નિયુક્ત કરવાથી થાપારાએળનુ પ્રાચિનત્વ ઘણા દરજજે નિશ્ચિત થયું. મેવાડન! રાજ્યમાં “ આઇતપુર ” નામનું એક પ્રાચીન અને સમૃદ્ધ નગર હતુ, તે નગર આજ અનત કાળસાગરના પ્રચર્ડ તર`ગથી ચણવિધૃિત અસય ભીન્ન અને વન્યાપદનું લીલા છે. આજ તે તું શિલાલિપિમાં શિવસહ સવા વળી એક નવા સત્ર વિક્રમાદિત્યના સવત્ ૧૧૬૯ ના વર્ષથી શરૂ થયેા છે ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સ્થુળ થઈ પડ્યું ઉલ્લેખ છે (સિદ્ધ www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy