SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ બાપારાઓળ અને મધ્યવર્તી રાજાઓનું જીવન વૃત્તાંત, ૧૧ , જાડ વંશ પ્રમાર વંશના રાજાઓ, ભારત વર્ષમાં સાર્વત્રિમ પદવી જોગવતા હતા, ભટ્ટ ગ્રંથથી માલુમ પડે છે જે પ્રમાર વંશીય રાજાઓ કેાઈવાર ઉજજઈનીમાં આ ને કે ઈવાર ચીતડમાં રાજયાસન સ્થાપતા હતા. + તે ભીષણકાળમાં યવનાક્રમણ થકી સ્વાધીનતાના લીલા નીકેતન ચડેડ પુરીને બચાવવા જે સઘળા રાજાઓએ માનસીહની સહાયે રણક્ષેત્રમાં ઉતર્યા હતા, તેઓની નામાવળી નીચે આપવામાં આવે છે. અજમેર રાજ સૈરાષ્ટ્ર રાજ, ગુર્જર રાજ, હુણ રાજ, ઈગટસહ, ઉત્તર દેશાધિપતિ બુસા, જાડેજા રાજકુમાર શિવ, જંગલદેશપતિ હીયા રાજ, અશ્વરીયા, શિપત, કુલહર, માલુન, હિલ, સુલ વિગેરે જુદા જુદા સામાન્ય અધિ મોટા ઉત્સાહ સાથે પિત પિતાની સેના લઈને દેશ વૈરી મુસલમાનની વિરૂધ્ધ રણસંગ્રામમાં ઉતર્યા હતા, તે સિવાય બીજા ઘણા રાજાઓનાં નામ માલુમ પડે છે, તેઓને વંશ હાલ સંપૂર્ણ રીતે નાશ પામેલ છે. તે સઘળા રાજાઓમાં દેશળ દેશપતિ દાહીર વિશેષ પ્રસિદ્ધ હતે. અગર જો કે અનુ લિપિકારના પ્રમાદ અને ભયથી દાહીરના બદલે તુઆર રાજધાની દિલ્હી લખેલ છે. પણ સેનાપતિ કાશીમની સાથેના યુદ્ધમાં દેહીલપતિ, દાહીર રાજનું વિશેષ પ્રસિદ્ધ વિવરણ જોવામાં આવે છે. સિંધુરાજ દાહીર ઢેથી યુદ્ધમાં હણાયે, તેના પુત્રે ચીતડ નગરમાં આશ્રય લઈ પિતૃઘની યવનના વિરૂધ્ધ સંગ્રામમાં સારૂં શૈર્ય બતાવ્યું હતું. તે પ્રચંડ સ્વેચ્છાક્રમણ થકી, ચિતડપુરી બચાવવા માટે વીરબાલક બાપ્પાએ અધિક વિરત્વ બતાવ્યું હતું. તેનાજ પ્રબલ પરાક્રમે શત્રુઓ, સિંધુ . અને સૌરાષ્ટ્રમાં પલાયન કરી ગયા. વિજયી બાપે, તેનું અનુસરણ કરતે પિતૃ રાજય ગીજનીમાં આવી પહોંચે, અગાઉ આપણે કહી ગયા છીએ જે સાલી નામને સ્વેચ્છ, ગીજનોને રાજ્ય ઉપર હતે. બાપાએ તેને રાજધભ્રષ્ટ કર્યો અને તેના ઠેકાણે તેના ભાણેજ ને સિંહાસને બેય બાપાએ તે યવન રાજની + મૈયે રાજાની રાજસભામાં જે સામંત હતા તેનું વિતરણ માંથી પ્રતીતી થાય છે જે મહા કી ચંદ બારોટે રામ મારા તાબામાં જે સામત ગણાવ્યું છે તે સત્ય છે, શાથી, પ્રમાર રાજા તે સમયે ચક્રવર્તી હતા. સેલ્યુકસના સમકાલીન ગ્રીક છે તહાસ વેદકાના ગ્રંથ વાંચવાથી માલુમ પડે છે જે મીકરાજ સેલ્યુકસે, મહારાજ ચંદ્રગુ અને પિતાની દુહિતા પરણવી અને તેની સાથે સુદઢ મૈત્રી સૂત્ર બાંધ્યું. વળી રાજ્યચકવર્તી ચંદ્રગુપ્તના તાબામાં પણ પગાર ખાનાર ગ્રીક સૈનિક હતા તે ગ્રીક ઇતિહાસિકના ગ્રંથી ' મળી આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy