SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ—કાટા. ૭૨૧ થયા, ચતુર જાલ .સિ ંહે નરાધાર રાજકુળના કબજામાંથી કેલવારાને જય કરી તેને નાભિષિક્ત રાજાને સેપ્યુ. તે દીવસનુ' વીરા 'ટ્ટાન જેઇ સઘળાના મનમાં યુ. જે ઉમેદસંહ અને જાલમસિંહ વચ્ચે સ્નેહુચ્છેદ થાશેજ નહિ, પચાસવર્ષના સુખ દુઃખ સંપદ વિપઢાળે, ઘટનામાં કોટાવાસીની તે ધારણા સાર્થક નીવડી. તે સમયે વિક્રમજ સ્વતના એક માત્ર મીમાંસક હતા. તે સમયે ભારતભૂમિમાં અરાજકતા અને અત્યાચાર ચાલી રહયા હતા. એ સમયમાં રાજનીતિજ્ઞ જાવડે પોતાના હાથમાં રહેલ નાકાને સાવધપણાથી આધ પામ્યા વિના ચલાવી. તેમ કરવામાં તેને પુષ્કળ દુઃખેા સહેવા પડયા. કેટલીક વાર તે પ્રાણ ખાવાના સમય આવ્યેા હતે, રાજ પ્રતિનિધિના હુા ઉપર નીમાઇ જાલમસિંહે બેહદ ચાતું અને કુટ ખુÀ ખતાવી. તે રાજકુમારના રક્ષક અને પ્રતિનિધિ હતા ખરા પણુ એક માત્ર ફોજદારી કામમાં તેને હસ્તાક્ષેપ હતા. રાય અખીરામ નામને એક શખ્સ તે સમયે કાટામાં પ્રધાન પદે હતા, તે મહારાજ ચત્તરશાલના સમયથી દીવાની વિભાગનું કાર્ય કર્યા આવતા, હતા. અખીરામની બુદ્ધિ અમૈય, બુદ્ધિ અસિમ તેને પરાસ્ત કરવાના સહજ વ્યાપાર નહેતા. જાલિમસિંહના સાભાગ્યક્રમે અખીરામ કુટી! મત્રની કુટ મંત્રણામાં પડી પ્રાણ ખાઇ બેઠે. એ પ્રપચ જાલિસિ ંહનેા હતેા, એવું માલુમ પડે છે. દીવાનના મૃત્યુથી જાલિમસિ’હું અનેક દર-રે નિકટક થયેા. અને તે સ્વેચ્છાથી દીવાની ફાજદારી કામ ચલાવવાના ભાર માથે લીધે તે દિવસથી છાનાઈમાં તેના વિરૂધ્યે એક પ્રપ ચ રચાયો, તે પ્રપંચ કરવામાં સ્વર્ગીય મહારાજ ગામાનિસંહના ભાઇ સ્વરૂપસિંહ એનસીખ વાંકરોઢ સદાર અને રાજકુમારના ધાઇ ભાઇ યશક હતા. તેઓએ એવા વાંધા ઉઠાન્યા જે મહારાજ ગુમાનસિંહે મૃત્યુ કાળે જાલમસિ'હને પ્રતિનિધિપદે નીમ્યા નથી. જાડીમિસ ના સનાશ કરવા પ્રપ‘ચીએ અંદર અંદર ફૂટ ઉપાયે લેવા લાગ્યા, ૫૩ તેઓને એકે ઉપાય સિદ્ધ થયા નહિ, જાલીમસિંહે તેએનામચા શે | હાઢયા જેથી તે ભગ્ન મનેરથ થયા. તેની અદભૂત કા જાળમાં પડી છે કે તેના ત્રુએ ત્રિપદમાં પડયા, ધાઇભાઇ મહારાજની હત્યા કરવાના અપરાધે દંડ થઈ નિવાસનની સન્તને પામ્યા, વાકરેાટ સરદાર પ્રાણ ભયે બીન્ન સ્થળે પલાયન કરી ગયા, સ્વરૂપસિંહ કોઇના આઘાતથી મરણુ પામ્યું, આવી ગડબડમાં રાજકમ ચારીએ આત્મરક્ષા વ્યાકુળથઈ પડયા, મહારાજની હત્યાના જાત્રિ સિડુનેતા છે એમ સઘળાએ જાણ્યુ. બેનશીબ થશક નિર્વાસિત થઈ જયપુરમાં દીનશામ, સત્ય કહાઢવા લાગ્યા, તે માનવની સ્વાર્થ પરતાને વિચાર કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy