SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) દાજી. તેની યુદ્ધયાત્રા. અજીતની પાસે અબરરાજની આ પ્રાર્થના. તેનું અમદાવાદનુ યેાધપુરમાં પાછું આવવું. અબર રાજ સાથે અજીતની દુહિતાના વિવાહ, સૈયદાના મૃત્યુના ખખરભ્ર અજીતની વિપદ શંક. અજમેરનું આક્રમણ્. અજમેરમાં હિંદુધર્મનું પુનઃસ્થાપન્ન યવન સેનાએ કરેલ મારવનું આક્રમણ, ત્રીશ હજાર રજપુતે સાથે તેની સાથે અલસ હતું યુધ્ધમાં ઉતરવું શબર યુધ્ધ. ભરતપુરની અધિષ્ટાતા. ચિરમાન જાટને અછતનું આશ્રયદાન સમ્રાટનો યુધ્ધોધમ, અજમેરના રક્ષણ માટે યુધ્ધ. અજમેર પ્રત્યર્પત કરવા માટે અજીતની સંમતિ સમ્રાટની છાવણીમાં અભયસ ંહનું જવું, તેની અભ્યના, તેનું ઉધ્ધત આચરણ. પુત્ર હસ્તે અજીતનું મરણ. રાજરૂપક ગ્રંથમાં અજીતની અંત્યેષ્ટિ ક્રિયાનું વિવરણુ, રૂંવાડા ઉભા થાય તેવું સહભરણુ, અજીતનુ ચરિત વર્જુન...... પર૮-૫૩૯ दशम अध्याय. અભયસિંહની પિત ત્યાજ. મારવાડના અધઃપાતનુંકારણ, સમ્રાટના સ્વહસ્તે અભયસિ`હના અભિષેક. અભયસ'હનું ચેાધપુરમાં આવવું. પુરાહિત વિગેરેનું તેનુ ધનદાન. ક'કવિ અભયસંહના નાગારનેાજય. નાગારપ્રદેશનુ ભક્તસિ ંહને સમર્પણ. અભયસિંહના હાથે ભોમીયાંના પરાજ્ય સમ્રાટના દરબારમાં જવું. અને તે નિમિ-તે નગર વિગેરેનું દન, વંસત રાગનુ આક્રમણુ સમ્રાટ સભામાં જવુ, ગુર્જરના રાજપ્રતિનિધિ અને દક્ષિણાવર્ત્તના રાજા જંગલીની વિદ્રો.હતા, વિદ્રોહિના વિરૂધ્ધ યુધ્ધ:યાત્રા કરવા ઉશ્કેરણી તથા બીડુ આપવું. એકઠા થયેલા સભાસદોનુ બીડું લેવાનું અસંમતપણું રાઠોડ રોજનું ખીડું લેવું તેનું અજમીર દર્શન. પુષ્કરમાં અંબર રાજ સાથે તેની મુલાકાત. સામ્રાજ્યની સ` નાથ કલ્પના. ભૈરતા નગરમાં બુર્ખાસિંહસાથે તેની મુલાકાત. યેાધપુરમાં આગમન મંગલાચરણુ, મીનલેાકેાને અત્યાચાર, રાજપુત સામત સેનાનું વિવરણ, શિરાઈના મીનલેાકેનુ અભયસિંહ થકી હુમન, શિરાઇ રાજની સંધિ પ્રાર્થના, અભયસિંહની સહાય્યઅર્થે તેની સેનાની મદદ અમદાવાદ ઉપર તેની યુધ્ધ યાત્રા. ત્યાંના શાશન કર્તાને શરણે થઇ જવા કહેવાને ખેાલાવવું. રજપુતની યુધ્ધ સભા. સેનાદ્દલની સ`મુખ ભાગ ચલાવવાને ભકતસિંહના બના ભિલાષ: યુધ્ધાર્થે મંગલાચરણ; શિત્રુલનું આત્મરક્ષણાથે કાલ; શુધ્ધ, રજપુાતા જય શિબુલ’દનું આત્મસમર્પણું; સમ્રાટની પાસે તેનું બદરૂપ પ્રેરણૢ; અભય.સ હતુ..શુર શાસન; તેનું યેધપુરમાં પ્રત્યાગમન. ૫૪૦-૪૩ एकादश अध्याय. બન્ને ભાઇઓની પરસ્પર દઉં. ભકતસિ ંહના રણનૈપુણ્યે અભયંસિંહની આશંકા. તેની નિતિ. યેાધપુર છોડી કવિ કર્ણનુ નગરમાં જવું. અન ભકતિસ ંહને તેનુ કૈાશલ્યથી શિક્ષાદાન મેાટ.ભાઈનો અભિપ્રાય વિક્ળ કરવા . પ્રભાતું કે શત્રુ અભયસિ`હે કરેલ વિકાનેરનું આક્રમણ, તેના સરદારોના વિચિત્ર વ્યવહાર. અભયસિંહ સાથે અબર સજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy