SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ–બુ ૮. ૬૭૩ તેના મનમાં વિષમ રેલ પેદા થશે, તે પોતાની વનિતાને પીડા આપવા લાગ્યું. તેણીના અનુનય વિનય ઉપર તેણે ધ્યાન આપ્યું નહિ. તેણે તેની શય્યાથી તે તે સ્ત્રીને દુરકરી, સોલંકી રાજકુમારીના દુઃખની સીમા રહી નહિ, તેણે પોતાના પિતાની પાસે પિતાની વેદનાને પ્રકારે કયે. ધાવણ માસના ત્રીજા દિવસે કાનુલીતીશ નામનું પશ્ચિમ રજપુતવૃન આવે છે. તે દિવસે પછી દેવાની પૂજા અને સ્ત્રીની સાથે સહવાસ કરવો જોઈએ, રજપુત સુજે તેટલે દૂર વસતે હોય, તો પણ તે દિવસે તે પિતાના ઘરે આવી પિતાની સ્ત્રીને સહવાસ કરે છે. બુદીરાજ નાપુજીએ તે પર્વના દિવસે પોતાના સામંતને તેઓના ઘરે જવા પરવાનગી આપી. ત્યાર પછી સઘળા નગરનો ત્યાગ કરી ગયા. બુદીરાજ એક રીતે અને રક્ષિત અવસ્થામાં આવી પડ્યું. તે સમયે તેડાવાવ નગરમાં પડે અને તેણે હારપતિના મસ્તક ઉપર ભાલાને પ્રહાર કર્યો. એ પ્રમાણે કા પુરૂદિત કામ કરી જમાતાને તેણે સંહાર કર્યો, ત્યાર પછી તેડારાવ ત્યાંથી પલાયન કરી . પણ તે નિપટ થઈ પલાયન કરી શકે નહિ. બુંદીથી કેટલેક દૂર આવેલી એક ગુહાના સંસુએ પિતાને સામંતો પાસે આવી, કપુરૂષ લંકાર જ પિતાના હલકા કાર્યનું વિવરણ કરવા લાગ્યા. તે ગુફાના અંદરના ભાગમાં બુંદીને એક સરદાર બેશી અફીણનો કસુંબો પીતો હતો, તેનું ચિત ચંચળ મનઉદ્વિગ્ન અને હૃદય અતિશય વ્યસ્થિત હતું. રજા મળવાથી તે ઘેર જાતે હ પણ ઘેર જઈ શું કરે ! ઘરમાં તેને આદરનાં ભાષણ કરી સંતોષ પમાડે તેવું કંઈ નહેતું, તેનું ઘર અરણ્યવત્ હતું. તેથી ચેહાણ સરદાર પોતાના ઘેર જતાં એ ગુફામાં બેશી અફીણને કસુંબા પીતા હતા, પત્નીને વિષય વિચારતાં તે ગંભીર ચિંતામાં મગ્ન હતા, એટલામાં પાસે તેણે અશ્વની ખરીના અવાજ સાંભળ્યાં. બુંદી સરદારે ચમકિત થઈ જોયું જે કેટલાક સિનિકે હલકા વચનથી હારરાજની વર્તણુંકની સમાલોચના કરતા આવે છે. ચતુર હાણ સરદારે તેઓની ભાવભંગી જઈ અનુમાન કરી લીધું, નૃશંશ સોલંકી રાજની પાસે જઈ તેણે એક મહારથી તેને જમણે બાહુ છેદી નાંખી તેને જમીન ઉપર પાડી દીધો.તે સોલંકી સૈનિકો ભયથી પલાયન કરી ગયા, ત્યાર પછી ચેહાણ સરદારે તે સેનાના કડા વાળા છેડાએલ જમણ બાહુને પિતાના રૂમાલમાં બાંધ્યું. તે બુંદીમાં આવ્યો, બુંદીમાં મોટો લોભ થઈ ઉઠય. ચારે તરફ રવાને અવાજ સંભળાયે. તે શોકનો અવાજ બમણો વધારી મૃતરાજની વિધવા મહિષિ સ્વામીનું સબ લઈ બળતી ચિતામાં બળવા ચાલી. એટલામાં બુંદી સરદાર આવી પહોંચે. તેણે બળવા જતી મહિ ૮૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy