________________
ટાડે રાજસ્થાન,
ઉમેદસિંહનુ' દીલ કેાધાતુર થયુ, તેણે તે નર પિશાચની હત્યા કરવાનો સંકલ્પ ક. જો ઉમેદસિંહૈ, દેવસિંહના તે અપરાધની ક્ષમા આપી હત તે તે લેકમાં દેવ થઈ પૂજાત.
૭૦૨
સંવત્ ૧૮૧૩ ( ઈ.સ. ૧૭૫૭ ) માં ખુદીરાજ કરવાર જનપદની પાસેની વિજયસેની માતાના મંદિરે પૂજા આપવા ગયા, ખુદીના સરદાર અને સામ તેની સાથે ગયા, કરવાર, ઇંદ્રગઢની પાસે આવવાથી રાવઉમેદસંહને દેવીના મંદિરમાં આવવાનું આમંત્રણ કર્યું' કેંદ્રગઢપતિ પેાતાના પુત્ર અને પાત્રની સાથે આણ્યે. દેવિસ થાડે દૂર આન્યા કે દળ સાથે તે હણાયા. તે હત્યા સાથે તેના વંશ પણ લેપ પામ્યો. તે સહુના મડદાં જળમાં નંખાયા. ઇંદ્રગઢ તે બેનશીબ ના ભાઇના હાથમાં સોંપ્યા ઉમેદસિંહ બુંદીમાં આન્યા.
દુષ્કર્મીનું પ્રાયશ્ચિત અવશ્ય કરવું પડે એવેવિશ્વનિયતાના નિયમ છે પણ મોહાંધ માનવ તે જાણતા નથી પણ તેમ જાણેતા શું સંસાર ચાલે ?
પ્રતિદિન ચારે તરફ છપ્રવેશે પિશાચમૂર્તિ ધારણ કરી માણસા, માણસનું સર્વ નાશ કરેછે. તે માણસના નિગ્રહ માટે રાજદંડ ન હોયતે। આ જગત ચાલત કેમ. મેસિહે તે એનશીખ દેસિંહના નારકીય તનું પ્રાયશ્ચિત વિધાન કર્યું. પણ તેથી તેની રાજધની સમાન રક્ષા થઈ નહિ. છેવટે તેણે પોતાના દુષ્કર્મીના માટે પસ્તાઇ રાજકાજ છેડી મુનિવ્રુતિ પકડી ભારતવર્ષના દરેક તીથે ભમવાના સકલ્પ કા.
સંવત્ ૧૮૨૭ (ઈ.સ. ૧૭૭૧ ) નું વર્ષ ઉમેદસિંહના વાનપ્રસ્થવ્રતના સાધનનું વ થયું, તે વર્ષમાં તેણે રાજકા માંથી વિદાયગીરી લીધી, રાજા લોકોનું મુનિવ્રત ધારણ, રાજસ્થાનમાં રાજયાગ નામે પ્રસિદ્ધ છે, યાગ રાજગૃત આરંભ્યુ કે ઉમેર્દસહુની એક કૃશની પુતળી ખનાવી તેના સગાએએ અગ્નિમાં નાંખી જનાનખાનામ સ્ત્રીઓના વિલાપ ધ્વનિ સભળાયા ઉમેદસિહતું યથા મરણ થયુ હોય એમ લાગ્યું, ત્યારપછી આ શૈાચની ખારમાં દિવસે સઘળાએ દાઢી મુછ મુડાવ્યા. ઉમેદસિંહના પુત્ર અજીત તે દિવસે બુંદીના સિંહાસને બેઠા. પુત્રહસ્તે રાજશાસન આપી, શ્રીજીનામ ધારણ કરી ઉમેસ' કેદાર નાથના પવિત્ર તીર્થે જવા ચાલ્યે, ઉમેસિંહે રાજ્ય છેડયું પણ રાજ્યયેાગ મવૃતિ ડી નહિ. ચેાગી જીવનની સાથે તેણે વીરધર્મની આલોચના કરવાનું શરૂ કર્યું, તેણે સન્યાસ દંડની સ.થે વીરનું અસ્ત્ર શસ્ત્ર પણ ધારણ કર્યાં, માચીન સન્યાસીએની અને વીર પુરૂષની અમૃતમય ગાથા તેના સાંભળવામાં આવી. તેણે જાણ્યુ જે આ સઘળાં તીથે ભમવાથી સ્વર્ગ સુખ મળેછે પણ તે સ્વર્ગ સુખ સઘળાના
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat