Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 857
________________ ૭૨ ટાડ રાજસ્થાન રાજ દેઉલ નામના પવિત્ર સ્થળે ગયા. તે પુણ્યસ્થળ સિનદના સાગર સંગમના પ્રદેશ પાસે આવેલુ. તે પોતાના પુત્ર ભીમ થકી ગુપ્તભાવે નીહત હતા. ભાટ ગ્રંથમાં વર્ણવેલ છે. પિતૃઘાતી ભીમનુ મુખ રાક્ષસના જેવું અતિ ભચાનક હતું. પિતૃઘાતક ભીમ પોતાના પુત્ર અશકના હાથે મરણ પામ્યા ઐશક ના ભાઇઓએ તે નિષ્ઠુર કર્મ કરવા તેને ઉત્સાહિત કર્યાં હતા. પૃથ્વીરાજન! એક ંદર સત્તર પુત્રા હતા. તેમાંથી તેણે ખાર પુત્રાને સારી સંપતિ આપી, તેની સંતતિ પૈકી ખજી નામના એક રજપુત હતા,તે મેલીસીં હની નીચેની છઠ્ઠી પેઢીના ઉદય કના ત્રીજો પુત્ર. પિતાના રાજત્રકાળમાં ખલેાજી સવા પાત અમૃતસરમાં ગયા. તે અમૃસરના સંકીર્ણ ક્ષેત્રમાં પ્રસિધ્ધ શેખાવતી રાજ્યનું બીજ રોપાયુ. શેખાવતીના વૃત્તાંત યથા સ્થળે વર્ણિત થાશે, આ ક્ષેણે આપણે પૃથ્વીરાજના સંતાન સંતતિએના વૃત્તાંતનુ અનુશીલન કરવાનુ છે એમ કહેવાય છે જે અંબરપતિ પૃથ્વીરાજ દેવલ નામના પ્રસિધ્ધ તીર્થે યાત્રાએ ગયા. તે પુણ્યસ્થળ સધુ નદના સાગર સંગમના તટ ઉપર આવેલું, તેને તેના પુત્ર ભીમે ગુપ્તભાવે વધ કયે, ભાટ્ટ ગ્રંથમાં વર્ણવેલ છે જે, પિતૃઘાતી પાખંડ ભીમનું વદનમ`ડળ રાક્ષસના જેવું ભયાનક હતુ, ભીમ પણ તેના પુત્રથી હણાયા ઐશકણે તેના ગુપ્ત વધ કર્યાં, ભીમે પિતૃવધથી પેદા થયેલ ઘાર પાપનું પ્રાય. શ્રિત કર્યું, ઐશકના ભાઇઓએ તેને તે નિષ્ઠુર કામ કરવા ઉત્સાહિત કર્યાં, તી દર્શન કરી પિતૃ હત્યાનું પાપ ધાવાને અકશણે સકલ્પ ક ઐશક પછી બાહારમલ નામના રાજા અંબરના સીંહાસને અભિષિક્ત થયા. કુશાવતુ રાજાએમાં એ રાજાએ સહુથી પહેલાં મુસલમાનની શ્યતા સ્ત્રીકારી ખબરની ષડાષાપચાર પૂજા કરી વાહારમલે હુમાયુનના તાખામાં પાંચ હઝાર સેનાના અધિપતિની પદવી મેળવી વાહારમલ પછી તેને પુત્ર ભગવાનદાસ અંબર સીહાસને બેઠો. પિતાકરતાં પુત્ર મોગલ સમ્રાટને વિશેષ અનુગત થઇ પડયા. ભગવાનદાસ મેગલ કુળકેસરી અકબરનો બધુ હતા, કેવી મેહની શક્તિથી અકબરે ભગવાનદાસને વશ · ક. તેને નિર્ણય થઈ શક્તા નથી. અકબરમાં એવા અનુપમ ગુણ હતા કે જેથી તે સઘળી તે સમયની રજપુત જાતને કરાપત કરવા શકિતવાળા થયા હતા. માત્ર એક વીર શ્રેષ્ટ પ્રત.પસિહ સિવાય સઘળા રજપુત રાજાઓએ અકખરની વશ્યતા ચીકારી.રાજા ભગવાનદાસેજ, સહુથી પહેલાં મોગલરાજ સાથે વૈવાહિક સૂત્રે બધાઈ • ૨૪પુત કુળને કલંકિત કર્યું. ઇ. સ. ૧૫૮૬. તેણે પાતાની પુત્રીને રાજકુમાર સલીમને પરણાવી .બેનશીબ ખુશરૂ એ અયોગ્ય અપવિત્ર વિવાહ બંધનનું ફળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914