________________
મારવાડ-અંબર.
७६८
કાર્ય જોઈ વિસ્મિત થાતા. આજે ભારતવર્ષના અધપાત સાથે આર્ય તિષ શાસ્ત્રનું અધ:પતન થવાનો ઉપકમ થયેલ છે. તેની સાથે પંડિતવર જયસિંહના
તિષશાત્ર સંબંધી કાર્યને અધઃપાત થયા. થાતાં કાળગભે વિલીન થઈ ગયેલ છે.
જ્યોતિષ શાસ્ત્રમાં શ સિંહને એ પ્રગાઢ અનુરાગ હતો જે તેણે તે વિષયના જ્ઞાનના લાભ માટે દેશદેશાંતરે લોક કલ્યા. તેના શાસન કાળમાં મેનુમેલ નામનો એક પાચુગીઝ પાદરી ભારતવર્ષમાં આવ્યું. શ સિંહે તેની પાસેથી એક સમયે સાંભળ્યું જે પિચુગીઝમાં જ્યોતિષ શાસ્ત્રની પુષ્કળ ઉન્નતિ છે એ હર્ષકારક સમાચાર સાંભળી અંબરરાજ શોયસિહ, તે પાદરી સાથે કેટલાક પંડિતોને પાચુંગાલમાં રાજા માન્યુધાની સભામાં મોકલ્યા. એ ઘટના પછી રાજા માન્યુએ પોતાના એક પંડિતને ભારતવર્ષમાં મોકલ્યો. તેનું ના સેવીપાટાડી શીલવા હતું, ભારતવર્ષમાં તે ૫ડિતે આવી અંબરરાજ જયસિંહને પ્રસિદ્ધ
તિવિંદડીલાહાવરનું જ્યોતિરક આપ્યું તે નવી તાલિકા લઈ જયસિંહે જાતિશ્વક જોઈ કહ્યું “જે પ્રકૃત પરિદર્શન સાથે આ તાલિકા મેળવી લેવાથી તેમાં ચંદ્રના સ્થિતી નિર્દેશ સાબળે અદ્ધ અક્ષાંશને પ્રભેદ આવી જાય છે. તેણે કી તિવિદઉલગનીને યવડીમાં ભાવ દેખાડ વળી ડીલાતાવરનાં ચના મેરી ઉપેક્ષા કરી. અંબરરાજને એવી રીતને ગર્વ કરવાની સંપૂર્ણ ક્ષમતા હતી, શાથી કે તેણે બનાવેલાં
સાચાં હોઈ ગરદન અબ્રાંત કરી દેતાં હતાં. આ ઉપરથી કહેવું સિદ્ધ થાય છે, જે અંબરરાજ શોવજયસિંહ સામાન્ય તિશશાસ્ત્રવેત્તા નહોતે પિતાની અભિસતાની હાથે તેણે તિષશાસનું એક એક પુસ્તક સંકલન કર્યું તેનું નામ જીયાજે મહામદશાહી છે, તેણે એ પુસ્તક સમ્રાટ મહમદશાહને અર્પણ કર્યું. એક ગ્રંથમાં તે ૨ સંકેત નાંખ્યા છે તે સંકેતની મદદથી રાજસ્થાનમાં પંજીકા વગેરે તૈયાર થાય છે. યાજે મહમદશાહીની પ્રસ્તાવનામાં શેવે જયસિંહે વિશ્વસ્ત્ર જગદિશ્વરનું અદભૂત કોશલ વર્ણવેલ છે.
શાંતિન સુખાસ્વાદન કરવામાં શાસ્ત્રાલોચન વિશેષ મદદગાર છે, મહારાજ જયસિંહના ભાગ્યમાં તેવી શાંતિ ઘટી નહિ, અસંખ્ય તફાને અને પ્રપંચમાં પડી તેણે સુંદર શાસાલોચના વિશેષ ધ્યાનથી કરી નહિ.
શોલેજયસિંહની કારકિર્દીમાં મેગલ સામ્રાજ્યનો અધઃપાત અને મહારાષ્ટ્રીય બળને સારો પ્રાદુર્ભાવ થયો. આ ભયાનક સંધર્ષમાં પડી ઘણાં હિંદ - ચણ વિચણિત થયાં. અંબરરાજ શેવે જયસિંહે એ તેફાનમાં પોતાનું રાજ્ય દ્રઢ રીતે અને સુંદર રીતે જાળવ્યું. તેના અદભૂત ગુણગ્રામ જોઈ તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com