Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 839
________________ ७४४ ટૅડ રાજસ્થાન. સંકટમાં પડી શા ઉપાયે બન્નેના માનની રક્ષા થાય, તે બાબતમાં તે નિર્ચ કરી શકી નહિ. છેવટે અધર્મની પ્રરચનામાં તે પ્રવ્રુત્ત થઈ. જાલિમસિંહના સ્વાર્થની રક્ષા કરી વિદ્રોહનું દમન થાય, તે દેશમાં શાંતિ થાય. વળી અને જના સંધિપત્રના સૂત્રની પણ રક્ષા થાય. એવી રીતને નિશ્ચય કરી બ્રીટીશ એજટે બુંદી રાજા પાસે સમાચાર મોકલાવ્યા જે, “ સગોવિય પલાયિત રાજાને આશ્રય આપી આપે આપની આતિથેયતાને સારો પરિચય આપ્યો. મહારાજના અતિથી સત્કારમાં અમે બાધા આપી શકીએ તેમ નથી. પણ તેથી રાજ્યમાં શાંતિભંગનું કાંઈ પણ કારણ પિદા થાશે અને રાજ પ્રતિનીધી જાલિમસિંહના વિરૂધે શત્રુતા પ્રકાશ કરવા પલાયિત્ત કટારાજ આપના રાજયમાં લશ્કર એકઠું કરશે તે આપ વિદ્રહિ દળના દાયી થાશે.” નીમચ નગરમાં જે બ્રીટીશ સેના હતી તેના નાયક ઉપર એ હુકમ ગયે જે ગરધનદાસ જે જાયાથી બુંદીમાં આવવાની ચેષ્ટા કરે તે રસ્તામાંથી પકડીને તેને અમારી પાસે લાવે તે ઉદ્યમમાં તેનું મૃત્યુ થાય તેમાં કઈ પણ જાતની ક્ષતિ નથી. તેનો દેહ સજીવ હોય વા મૃત હોય તે પણ તેને બંદીની અવસ્થામાં લાવ. એ હુકમ મેળવતા અંગ્રેજ સેનાપતિ દળ સાથે જાલેયા અને બુંદીના મધ્યમાં છાવણી રાખી સાવધપણાથી ગરધનદાસની પ્રતિક્ષા કરવા લાગ્યા. પણ ચતુર ઝાલા વીરે અંગ્રેજને દુરભિસંધી જા. બુંદી રાજનો તે કામમાં સંશ્રવ છે એમ જાણી ગરધનદાસે મારવાડ તરફ કુચ કરી. દુઃખને વિષય એટલે કે તે ત્યાં પણ આશ્રય પામી શકે નહિ. ત્યારે બનશીબ ગરધનદાસ દીલ્લિ નગરમાં ગયે. તે દીવસથી તેના ઉપર બ્રીટીશ કર્મચારીઓની તીક્ષણ દ્રષ્ટિ પડી. એ ઘટના પછી થોડા જ ઉપર મહારાજ કિશોરસિંહ પુણ્યમય વંદાવનની યાત્રાએ ચાલ્યું. તેના સ્વાભાવિક ધર્માનુરાગની ચિંતા કરી અનેકના મનમાં આવ્યું હતું જે શાંતિમય વ્રજધામમાં વંદારણ્યમાં પિતાના કુળદેવ વ્રજનાથજીના દર્શન કરી મહારાવ કિશેરસિંહ તે સ્થળેજ પિતાના જીવિત સમય કાઢશે. અને સંસાર વ્યાપારમાં હવે નિલિત રહેશે. તે જ સમયે બુંદીમાં હેતે હતા તે સમયે ત્યાંના પુરવાસીઓ તેને ધાર્મિક ગણતા હતા. ચિત્ત વિદન ચંદાવન અને પરમ પવિત્ર વ્રજધામમાં મંદીરે મંદીર ભમી મહારાજ કિશોરસિંહ કમેક્રમે સંસાર સુખમાં વીતરપૃહ થઈ પડશે. તેના હદયમાં પરમાર્થ ચિંતા કમેકને ઉદ્ભિક્ત થવા લાગી. જયદેવની સુલલિત પદાવળીમાં કૃષ્ણ રાધીકાનું સ્વર્ગિય પ્રણય વિવરણ વાંચી તે કવિવર ચાંદભાટની રચેલી ચેહાણ વિરત્વગાથા ઉપર કેવળ અનાદરવાળે થયે. એ રીતની હાલતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914