Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 812
________________ માસ્વાડ-કેટા, 9૧૭ જોવામાં આવે છે. દુધર્ષ નાદીરશાહ તે સમયે પોતાની વિજયિની સેના લઈ ભારત ક્ષેત્રમાં આવ્યું અને તૈમુરના વંશ તરૂના મૂળમાં કુઠારાઘાત કરી મેગલ શાસનને અંત લાવવાને ચેષ્ટા કરવા લાગ્યો. મહમદશાહ તે સમયે દિલ્લીના સિંહાસને હતે. વળી દુર્જન દલજી પ્રબળ પ્રતાસિત દુર્જનશાળ તે સમયે કેટાના રાજ સિંહાસને બેઠે હતો. સારાણના પટાના ઝાલાવાડ નામના જનપદમાં હળવદ નામનું એક નગર છે. જાલમસિંહના પિતૃપુરૂષ તે હળવદમાં રહેતા હતા. હળવદ તેઓની ભૂમી વૃત્તિ સ્વરૂપ હતું. ભારતવર્ષના મઆધિપત્ય માટે ઔરંગઝેબના પુત્રમાં જે સમયે મેટો કજીયે ચાલે તે સમયે હળવદના તે સમયના સરદારના કનિક પુત્ર ભાવસિંહ કેટલાક અનુચર સાથે એનાદળમાં પડે. તેનો પુત્ર મધુસિંહ કેટામાં આવી, મહારાવ ભીમસિંહ પાસેથી આશ્રય પામે તે સમયે મધુસિંહની સાથે માત્ર પચીશ સવાર હતા. ભીમસિંહે તેની દીનદશા ઉપર દયા લાવી તેની બેનની સાથે પિતાના પુત્ર અર્જુનસિંહને વિવાહ કર્યો. એ સંબંધ બંધનથી કટારાજે નંદતા નામને પ્રદેશ મધુસિંહના હાથમાં મેં અને ત્યાં તેને ફેજદારની પદવી આપી. મધુસિંહે પેલા કર્થ સારી રીતે બજાવ્યાં. કમે ક્રમે રાજ સરકારમાં મધુસિંહની પ્રભુતા વધવા લાગી. રાજકુમારે તેને મામા કહી બેલાવતા હતા. એ મામાને ઉપાધિ એક જાતને કેટ કેક થઈ પડે. આજ પણ મધુસિં. હના ઉતરાધિકારીઓ મામા સાહેબ નામે પ્રસિદ્ધ. મધુસિંહને પુત્ર મદનસિંહ તેના પકવાસ ઉપર ફોજદાર પદે નીમા, મદનસિંહના હીંમતસિંહ અને પૃથ્વીસિંહ નામના બે પુત્ર હતા જાલમસિંહ તે પૃથ્વીસિંહનો દ્વિતીય પુત્ર જાલમસિંહના મોટા ભાઈનું નામ શિવસિંહ. શિવસિંહ ઉમરમાં જાલમસિંહ કરતાં એક વર્ષ મોટો હતે. ફેજદારનું પદ ઘણુ કદી મધુસિંહન વંશધરને મળતું. મદનસિંહના મૃત્યુ પછી તેને પુત્ર હીમતસિંહ તેના પદે આવ્યો. હીમતસિંહ વિશેષ ક્ષમતાશાળી થઇ ઉશે. જેનું વર્ણન ઉપર દુર્જનશાળના રાજ્ય વિવરણ સાથે આપણે કરી ગયા, * - હીમતસિંહ અપુત્રક પલેકવાસી થવાથી તેના પદે તેને ભત્રીજે જાલીમસિંડ નીમાયે. તે સમયે તેને વયકમ એકવીશ વર્ષના હતા તે નાની ઉમરમાં વાનેવારા ક્ષેત્રમાં જે અદભૂત વિરત્વ બતાવ્યું તેનું વિવરણ આપણે ઉપર કરી ગયા. ટુંકામાં જયપુરના કાલગ્રાસમાંથી તેણે કેટલા રાજ્યને બચાવ્યું. ચતુર તારૂણ જદાર સઘળાને પ્રીતિ ભાજન થયે પુરવાસીઓ તેની યશો ઘોષણા કરવા લાગ્યા. જનાનાની સ્ત્રીઓ તેના ઉપર વિશેષ અનુરાગવાળી હતી. તેથી મહારાવ ગુમાનસિંહને તેના ઉપર વિશ્લેષાનળ સળગી ઉઠ જાલીમસિં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914