________________
તૃતીય અધ્યાય.
રાજપ્રતિનિધિનું રાજનૈતિક વિધાન, તેની પાછનિતિ. રાજસ્થાનમાં તેને પ્રચંડ પ્રત.૫, અંગ્રેજ ગવરમેન્ટ સાથે તેનું પ્રથમ સંબંધ બંધન. કર્નલ મનશનનું પસ્વાદ પસર), કૈલાના હરસરદારનું અદભુત વીરત્વ અને આત્મસાહ. શ્રેરાને મદદ આપવાથી જાલીમહિ ઉપર હલકરનું રતા બાણ, કોટામાં હેલિકનું આવવું નાક્રમણનો ઉદ્યોગ, જાલીસિંહ સાથે અપુર્વ સે શન પુરાણમાં જાલી સિને પ્રતિભુ, પિડરી સેનાપતિ સાથે અને અમીરખાં સાથે તેનું કતા બંધન, કેટલીક ઉપકથા. જલસિ હની આક્રમણ નીતિ તેની સ્વદેશ નીતિ. મહારાવ ક =હનું ચરિત તેના તરફ જાલી નમિ અને વ્યવહાર, મંત્રી નિવાંચન ફેજ.ર વિઘણુ સંહ, પણ દલીલખા, કોટને અવરોધ, ઝાલરા પતનનગરની થાપના, નહેરાબખાં.
ધાતુક લોકોના તીક્ષણ ખડગે જાલમસિંહના માથા ઉપર નિત્ય લટકી રહેતા હતા. તે પણ રાજપ્રતિનિધિ જાલમસિંહે કઈ વાર રાજ કાર્યની અવહેલા કરી નહિ. શીરીતે રાજ્યની આબાદી થાય. શીરીતે પ્રજાકુળ સુખથી રહે રાજ્યમાં શીરીતે શાંતિ થાય એ સઘળી ચિંતાથી તેનું હૃદય વ્યાકુળ રહેતું હતું.
તેના પ્રદિપ્ત રાજનૈતિક પ્રતિભા બળે નવી નવી ઉત્કૃષ્ટ નીતિઓ ઉન્મબિત થાતી. વિદ્રોડી સરદારની દુત્તતાનું દમન કરી તેણે રજપુત રાજાઓમાં બળ સામ્ય સ્થાપવાનું મુકરર કર્યું. નેવી એ તેને મૂળ મંત્ર હતો એક શત્રુને સંહાર કરવા બીજા શત્રુની મદદ લઈ તે બીજા શત્રુનો શીરીતે સંહાર કરે એ બાબત જાલિમસિંહ વિલક્ષણ રીતે જાણતો હતો. મહારાજ રારૂપસિંહની હત્યા અને બે નશીબ વૈશક્ષણનું નિવસન, તેણે તે રાજ નીતિના આધારે કર્યું હતું. તે સઘળા મુશ્કેલી ભરેલા શત્રુના કામમાં વિપદ સાગરને તરી ગયો હતો. તેને વિપુળ સહાય બળ હતું ખરું પણ તે સઘળા વિષયમાં તેને ઉપયોગ કરતે નહિ. માત્ર પિતાની જ બુદ્ધિ બળે ચાલે ત્યાં સુધી કામ કરે હતે. એ રીતની પ્રા નીતિ ઉદ્યાગી પુરૂષની અવલંબનીય છે.
રાજનીતિ શાસ્ત્રમાં જાલમસિંહ કેટલે કુશલ હતું, તે તેની કાર્યપ્રણાલી જેવાથી સહજ માલુમ પડે છે, તે જે સમયે કેટાના રાજ પ્રતિનિધિના પદે હતે, તે સમયે સમગ્ર ભારતભૂમિ શોચનીય અવસ્થામાં હતી. ભારતવર્ષમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com