________________
•
: ':
:
---
દ્વાદશ અધ્યાય.
રામસિંહને અભિષેક, તેનું ઉદ્ધત આચરણ, તેના અભિષેક સમયે તેના કાકા ભક્તિસિંહની ગેરહાજરી, પાનાના પ્રતિનિધિ તરીકે ભક્તસિંહનું ધાત્રીને મોકલવું, તેથી કરી રામસિંહનું અપમાન. અપમાનને પ્રતિશોધ. રમસિંહના વિશ્વાસ પાત્ર ચંપાવત અને કુંપાવત સરકારનું તેણે કરેલ અપમાન, અપમાનિત સરદારોનું રજિસભા ત્યા કરી ભક્તસિંહ પાસે જવું, ભયંકર ગૃહયુદ્ધ, મૈરતનું યુદ્ધ, રામસિંહ પરાજ્ય, ભક્તસિંહને રાજસિંહાસનાધિકાર, પંદન રામસિંહ તરફ પુરોહિતને અનુરાગ, મરાઠા લોકોની મદદ મેળવવા તેનું નિણાવર્તિમાં જવું, રાજ ભક્તસિંહ અને પુરાહિત વચ્ચે પ્રાતર. ભક્તસિંહ. ગુણવર્ગી. મારવાડને ધ્વંસ કરવાની મરાઠા લેકની ભાનિ, ભક્તસિંહના વાવટા નીચે ગાંડાઃ સરદારનું આવવું, તેઓની દળ સાથે યુદ્ધયાત્રા, મરાઠાને અનાભિલાષ, અજમેરના 'પાર્વતિય પ્રદેશમાં તેઓનું રહેવું, અંબર મહિધીના વિપ્ર પ્રયોગથી ભકતસિંહનું મરણ,
સિંહ ચરિત વર્ણન. રાઠોડ અને કુશાહ રાજા સંબંધે લેક ગાથા, સતીને અભિશાપ, આશા છે .
અભયસિંહના પહેલેકવાસ ઉપર તેને જેટ પુત્ર રામસિંહ મારવાડના સિંહાસને બેઠે. જે વયમાં પુત્ર પિતામાતાના શાસનમાં રહેવા ગ્ય હોય છે, તે વયમાં રાસિંહ પિતૃ સિંહાસને અભિણિકત છે. જે દીવસે દેવરાજ મા - સિંહની પુત્રી અભયસિંહના કંઠમાં વરમાળા નાખી તે દિવસથી અભયસિંહ સ્વર્ગવાસના કાસણી બરોબર વીશ વર્ષ વીતી ગયા. આજ તેઓના વિવા નું શુભ ફ
, મારવાડની ગાદીએ બેઠે. રાડેડના દર્પ અને ચેડાનું ઔધત્ય રામસિ.માં સંપુર્ણ રીતે સંક્રમિત થયું હતું.
- બ. હવૃતિથી જે વિમા પો થયાં તે ફ. રામસિંહ સારી રીતે ભોગવ્યાં, ... હે ને. તેણે તે ગુણેને સારો પરિચય આપ્યું. તેના અભિષેક રામ રૂ . દળ સરદારે જુદા જ. ઉપહાર લઇ નવીન ભૂપતિના સંમાન માટે આવ્યા હતા. પણ ફકતસિં ત્યાં આ નહાતા પિતાની ધાત્રીને તેણે મોકલી હતી. રજપત રામા..વાં ધાત્રી વિશે સંમાનની પાત્ર છે, : પુતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com