________________
રાજસ્થાન
વિષકંપન પસિદ્ધ ઉપર પડયે બે દુર્ભાગ્ય રજપુત પણ થાડા દિવસમાંથી અધ્યાય કી સિવાય થયા.
પિતા દ્વારા અને સ્વજનના લેાહીએ પેાતાના હાથ કહુષિત કરી દુ સામસિસ એ ચીભર પશુ નિશ્ચિત રહી શકયે નહિ તેના સઘળા પ્રતિદ્વંદ્વીમાંથી એક માત્ર માનસિ તેની વિદ્ધે રહ્યો. તેના વિનાશ થાય તે ભીમસિંહ નિરક થાય, માનસિંહ આલેરમાં હતેા. ભીમસઢની રક્તપિપક્યુરી ગલેારના પ્રણયપ્રાણીને બે કરી શકી નહિ.
માનસિય ત્યાં સુધી જીવ્યે ત્યાં સુધી ભીમસ' નિશ્ચિંત રહી શકા નહિ. તેણે ઝાલેર કીધાના ઘેરા ઘાલ્યા. પણ તે ઘેરા વિશેષ ફળદાયક નીવડયા નહિ. કેટલાક સરદાર અને વેતન ભેગી સીપાઈઓની મદદથી ઝાલેારના અધિ પતિ પર જય મેળવવાનું કામ દુષ્કર હતું. ભીમસિંહૈ અનેક દિન કીલ્લાને ઘેરા ચે. તેના સૈન્ય સામતા ક્રમે વિરક્ત થઈ ગયા. માનસિ’હું, તે સુયોગમાં કીક્ષાની અવાર નીસરી નગર વીગેરેનું લુટન કરી પૈસે પેદા કરવા લાગ્યા. એ રીતે કેટલોક કાળ નીકળી ગયા, એક સમયે તે પક્ષી નગરીમાં છાપા મારી આવી પડચે. પણ મનારથ થઈ આલાર તરફ જાતા હતા, એટલામાં માર્ગમાં ભીમસિ હું તેના ઉપર હુમલો કયો. તે સમયે એક સામાન્ય યુદ્ધ ચાલ્યું. તે યુદ્ધમાં માનસિંહ, યુદ્ધ સ્થળ છેડી ઘોડે થી પલાયન કરી ગયા. તે ઘેાડા ઉપરથી અકસ્માત્ બધા. શિયસિંહના સૈનિકાએ આવી તેના ઉપર હલ્લા કર્યો. એટલામા આહાર પણ આવી માલંશિપુને પેત્તાના ઘેાડા ઉપર પેાતાની પછવાડે બેસાયે, કરો તેને લઇ ચાલી નીકન્યા. બે અઢાર સરદાર તે સમયે ત્યાં આવી ન પહેઅત ા મસિહ, ભીમસિહના હાથમાં કેદ થઇ જાત, તે સાશ નશીખવાળ ડાઈને દેવસે તે સીમસિંહની જ્તપિપાસુ છરીના ઘાટનથી આપ્યા.
'લૉસિદ્ધના પક્ષ ક્રમે અળવાળા થઇ પડયા. પણ તેના સરદારાનું આયત્ય તેને પંચતું નહતું. ગવત સરદાશ તેના ઉપર સત્તા ચલાવવાની ચેષ્ઠા કરવા લાગ્યા. પણ ભીમસિંહના પ્રયત્નથી તેએની ચેષ્ઠા સફળ થઇ નહિ. છેવટે તેમના કાર્યથી તે અપમાનિત થયા. ઝાલારના કીક્ષાના અવશેષનુ કામ હાયાન નિનાથી એકષાર ભીમસિંહે પોતાના સરદારને કહ્યું “હવે તમારા ઘેડા
સેનામાં આો તમને ચઢવા સાંઢ માપવામાં આવશે. એ અપમાનજનક અપ સાંભળી લશ અત્ય ંત મુખ્ય થયા. તે સમયેજ તેઓએ ભીમિસ'ને પાસમાં તેમની ઈચ્છા એવી નતી જે માનસિહનો પક્ષ મકડો, શું કરવું એમ વગરના તેના સહુ સવારના ગપ્તસ્માં એકઠા થયા, જુદી જુદી હતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com