________________
મારવાડ
૫મ
1
રાજ્યાભિષેકની તૈયારી કરતા હતા, પણ તેની તૈયારી. નિષ્ફળ નિવડી, તે સિહાસને બેસી શક્યે નહિ. ભીમસિંહ ઘણી છાનાઇથી ચેાધપુરમાં આવ્યે હતા. જાલમસિંહે સ્વપ્નમાં પણ જોયું નહિ. હતુ જે લીમિસહુ એટ્લી ખધી ત્વરાથી આવશે એમ જાણીને જાલમસિંહ સુખે અભિષેકની તૈયારી કરતા હત પણ અભિષિકત થવાનું શુભ લગ્ન તેના અદૃષ્ટમાં ઘટયુ નહિ. તેની દીસૂત્રતાએ તેના અભિષેકના કાળ વ્યર્થ કરી દીધા. ભીમસિંહના અભિષેકની હકીકત સાંભળી તે નાઉમેદ થઈ ચેાધપુરમાંથી ચાલી નીચે તે લીલાર તરફ પલા, ચન કરી ગયે. પણ પલાયન કરી જવાથી તેને નિસ્તાર થયે નહિ. ભીમસ હું તેની પછવાડે પડી તેના ઉપર હુમલો કર્યાં, જાલમસિ'હું, ભીમસ’હના હુમલાનેા પ્રતિરોધ કરી શકયા નહિ, તે ઉદયપુરમાં પલાયન કરી ગયા. રાણાએ તેને આદરથી ગ્રહણ કર્યા. તેના ભરણ પોષણ માટે તેણે પુષ્કળ સપતિ આપી. જાલમ સિંહની આશાઓ લેપ પામી, રાઠોડ, રાજકુમારે રજપુતની કઠેર વૃત્તિ ઉપર જલાંજલી દઈ નિરીહવૃતિવાળું જીવન કહાઢવાનું મુકરર કર્યું. તેણે પોતાના બાકીના જીવનકાળ વિદ્યાચર્ચા માં કહાઢયા, તેણે ગૈાવનના પ્રારંભમાંજ દેહંના ‘ત્યાગ કર્યું. પોતાના હાથે પોતાના શિરિરની એક શિરા ખેલવા જાતાં તેણે શરીરની એક ધારી નસ કાપી દીધી. તેમાંથી પુષ્કળ રૂધિરના પ્રધાને તેનું મરણુ યુ, રણું નપુણ્ય પામીને પણ તે ભગવતી વીણાપાણીના અનુગ્રહથી તે એક ચાગ્ય કવિ હતા.
',
*
એ રીતે પોતાના માર્ગનો એક માટે કાંટા વિનાશ પામેલ જોઇ ભીમસિ પોતાના સ્વા અખંડિત રાખવા, માયા મમતામાં જલાંજલી દઈ યત્ન કરવા લાગ્યા. તે ન્યાયાનુસા૨ે વિજયસિંહના ઉપયુકત ઉત્તરાધિકારી નહોતા. જે લોકનુ બાહુબળ છે તે લેકની પાંસે, ન્યાયનું ક્ષીણુ બંધન તુટી જાય છે. ભીમસિહુને ખાહુબળના પ્રભાવે મેળવેલા રાજ્યમાં નિષ્કટક હોવા ચેષ્ઠા કરવા લાગ્યા, સૂર્વ સહારક યમદેવે તે ચેન્નામાં મદદ કરી. તેના અભિષેકના પૂર્વે તેના પિતા અને તેના ત્રણ કાકા મરણ પામ્યા હતા. હવે જે કેટલાક આશામીએ તેના ઉન્નતિ માર્ગના પ્રતિરોધક હતા, તેમાં સરદારસિંહ અને શેરિસ'હું હતા. એનશીખ સરદારિસ'હુ તેના રોયાનળમાં પતંગની જેમ ખળી સુએ. શેરિસંહની બે આંખ ઉત્પાડિત થઈ એવી દારૂણ દુઃખદાયક અધાવસ્થામાં જીવવું તેના કરતાં મરવું મહેતર જાણી તેણે પેાતાના હસ્તે પોતાનો વિનાશ કર્યાં. ત્યાર પછી ભીમસિંહના
* મહાત્મા ટેડ સાહેબ માનનીય પ્રધાન શિક્ષક યતિ જ્ઞાનચંદ્ર, કવિતાની આવૃત્તિના વિષયમાં ઉદયપુરના સંત્રળા ભાટ કવિએમાં શીસ્થાનીય હતા. તે યતિ, સ્વાર્થી વંચિત, રાઇડ રાજકુમાર જાલીમસિંહ પાંસેથી એવી- રીતની સુંદર આવૃત્તિ કરવાનું કામ શીખ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com